અંકલેશ્વરના કાગદી તળાવ વિસ્તારમાં આગ લાગી, બે ફાયર બ્રિગેડે સ્થિતિ પર કાબુ મેળવ્યો
ભરૂચ : દિવાળી દરમિયાન ફાયર બ્રિગેડની કામગીરી સૌથી વધુ વધી જતી હોય છે. અંકલેશ્વર ના સુરતી ભાગોળ વિસ્તારમાં કાગદી તળાવ નજીક આગ લગવાની ઘટના બની હતી. ઘટનાના પગલે દોડધામ મચી ગઈ હતી.
ભરૂચ : દિવાળી દરમિયાન ફાયર બ્રિગેડની કામગીરી સૌથી વધુ વધી જતી હોય છે. અંકલેશ્વર ના સુરતી ભાગોળ વિસ્તારમાં કાગદી તળાવ નજીક આગ લગવાની ઘટના બની હતી. ઘટનાના પગલે દોડધામ મચી ગઈ હતી.
તળાવ નજીક આવેલી સૂકી ઝાડીઓમાં ફટકાડાના કારણે આગનું તણખલુ પડતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. સુકા ઘાસ અને કચરાના ઢગલામાં આગ ફાટી નિકળતા ફાયર બ્રિગેડને મદદનો કોલ અપાયો હતો. અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચો : સુરત : 5 વર્ષની બાળકીનું અપહરણ થયું, ગણતરીના સમયમાં અપહરણકારને ઝડપી પાડી બાળકીને મુક્ત કરાવાઈ

મોનાલિસાએ સોફા પર બેસીને કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ ફોટો

શું છે 'લાડલી' સ્કીમ, જેણે શિવરાજને ફરી બનાવ્યા સાંસદના 'લાડલા' ?

પાંખ હોવા છતા નથી ઉડી શકતા આ 7 અનોખા જીવ !

બોસ લેડી લુકમાં જાહ્નવી કપૂરની કીલર તસવીરો આવી સામે, જુઓ Photos

ધોતી-શેરવાનીમાં જોવા મળ્યો હુડ્ડા, લગ્ન બાદ વાયરલ થઈ રણદીપ-લિનની તસ્વીરો

આજનું રાશિફળ તારીખ : 03-12-2023
Latest Videos