Amul રાજકોટમાં દૂધના પાવડરનો પ્લાન્ટ સ્થાપશે : રાધવજી પટેલ

રાજકોટ ડેરી સંઘના ચેરમેન ગોરધન ધામેલિયાએ આ અંગે કહ્યું હતું કે રોજ જે દૂધ રાજકોટની બહાર જાય છે તેને અહીં જ રોકીને અન્ય પ્રોડક્ટ બનવવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 1:53 PM

ગુજરાતમાં(Gujarat)રાજકોટમાં(Rajkot) અમૂલ ડેરીનો(Amul)દૂધનો પાવડર બનાવાનો પ્લાન્ટ સ્થપાશે. પશુપાલ પ્રધાન રાઘવજી પટેલ અને જયેશ રાદડિયાએ આ અંગે કહ્યું હતું કે, રાજકોટમાં અમૂલ ડેરીનો પ્લાન્ટ સ્થપાયા બાદ હજારો પશુપાલકોને ફાયદો થશે. તો રાજકોટ ડેરી સંઘના ચેરમેન ગોરધન ધામેલિયાએ આ અંગે કહ્યું હતું કે રોજ જે દૂધ રાજકોટની બહાર જાય છે તેને અહીં જ રોકીને અન્ય પ્રોડક્ટ બનવવામાં આવશે. સૌરાષ્ટ્રથી 25 લાખ લીટર દૂધ રોજ આણંદ અથવા ગાંધીનગર જાય છે. રાજકોટથી રોજ સવા લાખ લીટર દૂધ જાય છે. તેમણે કહ્યું કે, આ પ્લાન્ટ સ્થપાતા પરિવહન ખર્ચ બચશે.

ઉલ્લેખનીય છે કે, 28 નવેમ્બર 2021ના રોજ જ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે ગાંધીનગરના ભાટ ગામે અમૂલના વિવિધ 415 કરોડના 4 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે અમૂલ ફેડરેશનના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ પ્લાન્ટ્સ, નવા બટર ઉત્પાદન પ્લાન્ટ, અત્યાધુનિક વેરહાઉસિંગ અને નવી રોબોટિક હાઇટેક વેરહાઉસિંગ સુવિધાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

આ નવો દૂધ પાઉડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવ્યો છે. જે GCMMFનું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લીટરની છે.

આ નવો પ્લાન્ટ 24 કલાક કાર્યરત રહે તે માટે 257 કરોડના રોકાણથી બનાવવામાં આવ્યો છે.બે વર્ષના સમયગાળામાં તૈયાર થયેલો આ પ્લાન્ટ અત્યંત ઊર્જા-કાર્યક્ષમ ટેકનોલોજીથી સુસજ્જ છે.

આ પણ વાંચો : ઉત્તરાયણની સાંજે આકાશમાં પતંગની સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પણ જોઈ શકાશે. જાણો કઇ જગ્યાએ કેટલા વાગ્યે જોવા મળશે.

આ પણ વાંચો : ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત, હોમ આઇસોલેટ થયા

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">