Gujarati Video : AMCની ટેકસ રીબેટ યોજનાને 31 મે સુધી લંબાવાઈ, યોજનાને સારો પ્રતિસાદ મળતા નિર્ણય

અમદાવાદ (Ahmedabad) મનપાની ટેકસ રીબેટ યોજનાને 31 મે સુધી લંબાવાઈ છે. યોજનાને સારો પ્રતિસાદ મળતા તેને વધુ 15 દિવસ માટે લંબાવવામાં આવી છે. જેથી 31 મે સુધી શહેરીજનો આ યોજનાનો લાભ લઈ શકશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 1:31 PM

અમદાવાદમાં (Ahmedabad) ટેક્સ ન ભરનાર કરદાતાઓ માટે AMC દ્વારા ઇન્સેન્ટીવ રીબેટ યોજના શરુ કરાઇ છે.  આ યોજના હેઠળ જુના ટેક્સ પર વ્યાજ માફીનો લાભ કરદાતાઓને મળે છે. અમદાવાદ મનપાની ટેકસ રીબેટ યોજનાને 31 મે સુધી લંબાવાઈ છે. યોજનાને સારો પ્રતિસાદ મળતા તેને વધુ 15 દિવસ માટે લંબાવવામાં આવી છે. જેથી 31 મે સુધી શહેરીજનો આ યોજનાનો લાભ લઈ શકશે.

આ પણ વાંચો-Gujarati Video : જામનગરમાં પોસ્ટ વિભાગના અધિકાર પર મિલિભગતનો આક્ષેપ, પોસ્ટ વિભાગે શરુ કરી ખાતાકીય તપાસ

રીબેટ યોજના અંતર્ગત AMC દ્વારા 12 થી 15 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. પહેલી એપ્રિલે યોજનાનો પ્રારંભ થયો અને અત્યાર સુધી અમદાવાદ મનપાને 628 કરોડની ભારે આવક થઈ છે. 4 લાખ 19 હજાર લોકોએ ટેક્સ રિબેટ સ્કીમનો લાભ લીધો. જેથી આ સ્કીમને લંબાવવાનો મનપાના સત્તાધીશોએ નિર્ણય કર્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">