AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલની મોટી આગાહી, ત્રણ ઓગસ્ટે ફરી મેઘરાજા બોલાવશે ધબધબાટી અને ગુજરાત થશે તરબોળ- Video

રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલે કહ્યુ ત્રીજી ઓગસ્ટે પર રાજ્યમાં ઘનઘોર વાદળો ઘેરાશે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ તૂટી પડશે. કોઈ એકલ દોકલ વિસ્તારો નહીં પરંતુ સમગ્ર ગુજરાતને મેઘરાજા ઘમરોળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2025 | 8:24 PM
Share

જુલાઈ પરો થવાની સાથે જ ઓગસ્ટમાં મેઘરાજા પોતાનું ભયાનક રૂપ ધારણ કરી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે ઓગસ્ટમાં મેઘરાજા ભરપૂર વરસવાના છે. શ્રાવણ મહિનામાં વરસાદી તાંડવના એંધાણ છે. અંબાલાલનું કહેવું છે કે 3 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે અને જો 3 ઓગસ્ટે ભારે વરસાદ વરસશે તો 3 ઓગસ્ટ બાદ અતિભારેની શક્યતા છે. જેમાં મેઘરાજા સમગ્ર ગુજરાતને ઘમરોળી શકે છે. જેથી આ વરસાદ ખેડૂતો માટે સારો ન હોવાનું અંબાલાલ માની રહ્યા છે.

આ તરફ મેઘરાજા આવનારા તહેવારોની પણ મજા બગાડે તેવા એંધાણ છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે જન્માષ્ટમીથી લઈ ગણેશોત્સવમાં ભારે વરસાદની શક્યતા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેેમા અનેક જિલ્લાઓના હાલ બેહાલ કરી નાખ્યા છે. જેમા અમદાવાદ ગ્રામ્ય, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

શું સાચી પડશે એલિયન ધરતી પર આવવાની બાબા વેંગાની ભવિષ્યવાણી ? પૃથ્વી તરફ વાયુવેેગે આગળ વધી રહ્યુ છે 20 કિમી લાંબુ એલિયન શિપ

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">