AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાળઝાળ ગરમીને ધ્યાને રાખી અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા – Video

ઉનાળામાં મા અંબાના દર્શને આવતા માઈભક્તો માટે અંબાજી દ્વારા ઉનાળાને ધ્યાને લઈ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. માના દર્શને આવતા માઈભક્તોને ગરમીથી રાહત આપવા માટે મોટી સંખ્યામાં કૂલરની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2025 | 6:19 PM

હાલ ઉનાળો કેર વરતાવી રહ્યો છે અને આકાશમાંથી જાણે અગન વર્ષા થઈ રહી છે જેને લઇ કાળજાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે પણ હિટવેવ ની આગાહી કરી છે. આવા સમયે અંબાજી મંદિર પ્રશાસન દ્વારા માઈ ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીને ધ્યાને રાખી માઈભક્તોને ગરમીમાંથી રાહત આપવા માટે ઠેર-ઠેર કૂલરની વ્યવસ્થા કરવામાં આવી છે.

સાથે જ ઠેર-ઠેર પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બહારથી આવતા ભક્તો માટે છાશનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યુ છે. ચાચર ચોક અને પરિસરમાં ભક્તોને બેસવા માટે ટેન્ટ બાંધી છાયડો કરવામાં આવ્યો છે. કેટલાક ટેન્ટમાં જ્યાં મોટી સંખ્યામાં યાત્રીકો ઉભા રહેતા હોય તેવી જગ્યા પર મંડપમાં જ સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. જેમાથી નીકળતા પાણીના ફુવારાને કારમે ગરમીમાંથી આવેલા યાત્રિકોને ગરમીથી આંશીક રાહત પણ મળી રહી છે.

પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલે પણ અંબાજી મંદિરના દર્શનાર્થે આવ્યા હતા. આ તકે મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે કરાયેલી વ્યવસ્થાની તેમણે પ્રશંસા કરી અને ટ્રસ્ટનો આભાર માન્યો હતો. તેમજ અનુરાધા પોંડવાલના ફાઉન્ડેશન દ્વારા જે વ્યક્તિઓને કાને ઓછુ સંભળાતુ હોય તેવાં અસરગ્રસ્ત લોકોની સારવાર કરી આપવા આવે છે. જેનો લાભ લેવા માટે પણ અપીલ કરી હતી અને આવા કોઇ દર્દી જણાય તો અંબાજી મંદિરના વહીવટદારનો સંપર્ક કરવાં જણાવ્યુ હતુ.

5 કલાકથી પણ ઓછી ઊંઘ લેનારા પુરુષોને થાય છે ખતરનાક બીમારી
શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો
Plant in pot : એક જ કૂંડામાં 2 અલગ-અલગ પ્રકારના છોડ ઉગાડવાની સરળ ટીપ્સ
પનીર અસલી છે કે નકલી, કેવી રીતે ઓળખવું?

Input Credit- Chirag Agraval- Ambaji

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
g clip-path="url(#clip0_868_265)">