અખિલ ભારતીય સંત સમિતિના નવા અધ્યક્ષ નિમાયા, મહંત મોહનદાસને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બનાવાયા, જુઓ Video
આ વિવાદિત નિવેદન બાદ નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદેથી હટાવી દેવાયા હતા. ત્યારે અખિલ ભારતીય સંત સમિતિના નવા અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી છે. મહંત મોહનદાસજીને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. મોહનદાસજીને ગુજરાતની અખિલ ભારતીય સંત સમિતિની જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદના (Ahmedabad) શિવાનંદ આશ્રમમાં વિશ્વ હિંદુ પરિષદ અને સંતોના બે કલાક લાંબા મંથન બાદ સાળંગપુરમાં હનુમાજીના ભીંતચિત્રના વિવાદનો સુખરૂપ ઉકેલ આવ્યો છે. સાળંગપુર મંદિરમાંથી હનુમાનજીના ભીંતચિત્રો આવતીકાલે સૂર્યોદય પહેલા જ દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિવાદ નૌતમ સ્વામીના વિવાદિત નિવેદન બાદ સર્જાયો હતો.
આ વિવાદિત નિવેદન બાદ નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદેથી હટાવી દેવાયા હતા. ત્યારે અખિલ ભારતીય સંત સમિતિના નવા અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી છે. મહંત મોહનદાસજીને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. મોહનદાસજીને ગુજરાતની અખિલ ભારતીય સંત સમિતિની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો

બિગ બોસ 17 ધમાલ મચાવનારી ખાનઝાદી છે કોણ, જુઓ ફોટો

હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ

ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ નહીં રમે, 7 મહિના પહેલા જ થઈ ગયો નિર્ણય?

આજનું રાશિફળ તારીખ : 01-12-2023

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
Latest Videos