AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં ટેકનિકલ કોર્સ અને ફાર્મસીને લગતા અભ્યાસક્રમોની થશે શરૂઆત, આગામી સત્રથી શરૂ થશે પ્રવેશ પ્રક્રિયા

Ahmedabad: ટેકનિકલ ક્ષેત્રે વધુ રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી ટેકનોલોજી અને ફાર્મસીને લગતા કોર્સ શરૂ કરવા જઈ રહી છે. ટેકનોલોજીના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમો ગુજરાત યુનિવર્સિટી શરૂ કરવા જઈ રહી છે.

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં ટેકનિકલ કોર્સ અને ફાર્મસીને લગતા અભ્યાસક્રમોની થશે શરૂઆત, આગામી સત્રથી શરૂ થશે પ્રવેશ પ્રક્રિયા
ગુજરાત યુનિવર્સિટી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 12:11 AM
Share

જે વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ રસ છે અને તેના કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ટેકનોલોજીકલ યુનિવર્સિટીઓ પર મદાર રાખવો પડતો હોય છે. પરંતુ હવે આ પ્રકારના ટેકનીકલ કોર્ષ અને ફાર્મસીને લગતા અભ્યાસક્રમો ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થવા જઈ રહ્યાં છે. ફાર્મસી અને ટેકનોલોજીના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમો ગુજરાત યુનિવર્સીટી શરૂ કરવા જઈ રહી છે. જે માટે આગામી શૈક્ષણિક સત્રથી પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરશે. આ કોર્ષમાં બીટેક, એરોનોટીક્સ, સ્પેસ સાયન્સ, રેડિયેશન સાયન્સ, ઓરોઝન ટેકનોલોજી કોર્ષ શરૂ કરવામાં આવશે. આ અંગે ગુજરાત યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24થી ફાર્મસી અને ટેકનોલોજી આ બંને વિદ્યાશાખાના અભ્યાસક્રમ શરૂ થશે. ફાર્મસીમાં એમએસસી અને એમટેકના કોર્ષ આપવામાં આવશે. તેની સાથે બીએસસી અને બીટેકના કોર્ષ પણ શરૂ થશે. તેની સાથે બીટેક અને એમટેકમાં સ્પેશિયલાઈઝ કોર્ષ એવિએશન અને એરોનોટીક્સ જે આતંરરાષ્ટ્રીય માપદંડો ધરાવે છે તેવા કોર્ષ શરૂ કરવામાં આવશે.

BSC, MSC, B.Tech. M.Tech ના કોર્સિસ શરૂ થશે

ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાએ જણાવ્યુ કે ચાલુ શૈક્ષણિક વર્ષ વર્ષ 2023-24થી જે પ્રવેશ થશે તેમા ફાર્મસી અને ટેકનોલોજી આ બંને વિદ્યાશાખાના અભ્યાસક્રમો શરૂ થશે. અને તેના પ્રવેશની કામગીરી શરૂ થશે. ફાર્મીસીમાં MSC અને M.Techના કોર્સિસ શરૂ કરવામાં આવશે. તેની સાથે BSC અને B.Tech પણ આપવામાં આવશે. પાંચ વર્ષના ઈન્ટ્રીગ્રેટ કોર્સ પણ આપવામાં આવશે. બીટેક અને એમટેકમાં સ્પેશ્યિાલાઈઝ્ડ કોર્સિસ જેવા કે એવિએશન, એરોનોટિક્સ સહિતના અભ્યાસક્રમો 2023-24થી શરૂ કરવામાં આવશે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">