AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: રાજ્યની માધ્યમિક શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત થશે શિક્ષકોની ભરતી, 4 સપ્ટેમ્બરથી કરી શકાશે ઓનલાઈન અરજી

Ahmedabad: રાજ્યની માધ્યમિક શાળાઓમાં હવે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરકી કરવામાં આવશે. જો કે સરકારની આ જાહેરાતનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારો 4 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2023 | 10:59 PM
Share

Ahmedabad: વિરોધ વચ્ચે રાજ્યની માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીની જાહેરાત કરાઈ. શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકની 11 માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરી. ઉમેદવારો 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોનો પગાર રૂ.24 હજાર રહેશે.મહત્વનું છે કે કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા હતા.ત્યારે વિરોધ વચ્ચે માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીની જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચો : Gujarati Video રાજકોટ ભાજપમાં કવિતા સ્વરૂપે બહાર આવ્યો આંતરિક જૂથવાદ, જી હજુરી અને સગાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ

બીજી તરફ કરાર આધારિત ભરતીને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકારની નીતિ પર કટાક્ષ કર્યો.મનિષ દોશીએ નિવેદન આપ્યુ કે રાજ્યની શાળાઓમાં 32 હજાર કરતા વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ટેટ અને ટાટ ઉમેદવારોની વારંવારની રજૂઆતો બાદ પણ કાયમી ભરતી નથી કરાઈ. પ્રવાસી શિક્ષકો બાદ હવે જ્ઞાન સહાયકોની પ્રથા શિક્ષણમાં લાવવામાં આવી. હવે સરકાર કોન્ટ્રાકટ સિસ્ટમ તરફ આગળ વધી રહી છે. જેના કારણે શિક્ષણ વ્યવસ્થાને અસર થશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">