Ahmedabad: રાજ્યની માધ્યમિક શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત થશે શિક્ષકોની ભરતી, 4 સપ્ટેમ્બરથી કરી શકાશે ઓનલાઈન અરજી

Ahmedabad: રાજ્યની માધ્યમિક શાળાઓમાં હવે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરકી કરવામાં આવશે. જો કે સરકારની આ જાહેરાતનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારો 4 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકશે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2023 | 10:59 PM

Ahmedabad: વિરોધ વચ્ચે રાજ્યની માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીની જાહેરાત કરાઈ. શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકની 11 માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરી. ઉમેદવારો 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોનો પગાર રૂ.24 હજાર રહેશે.મહત્વનું છે કે કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા હતા.ત્યારે વિરોધ વચ્ચે માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીની જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચો : Gujarati Video રાજકોટ ભાજપમાં કવિતા સ્વરૂપે બહાર આવ્યો આંતરિક જૂથવાદ, જી હજુરી અને સગાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ

બીજી તરફ કરાર આધારિત ભરતીને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકારની નીતિ પર કટાક્ષ કર્યો.મનિષ દોશીએ નિવેદન આપ્યુ કે રાજ્યની શાળાઓમાં 32 હજાર કરતા વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ટેટ અને ટાટ ઉમેદવારોની વારંવારની રજૂઆતો બાદ પણ કાયમી ભરતી નથી કરાઈ. પ્રવાસી શિક્ષકો બાદ હવે જ્ઞાન સહાયકોની પ્રથા શિક્ષણમાં લાવવામાં આવી. હવે સરકાર કોન્ટ્રાકટ સિસ્ટમ તરફ આગળ વધી રહી છે. જેના કારણે શિક્ષણ વ્યવસ્થાને અસર થશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">