Ahmedabad: માધુપુરામાં મંદિરમાં દારૂની મહેફિલ માણતા કરણી સેનાના ઉપાધ્યક્ષ સહિત છ લોકોને પોલીસે ઝડપ્યા

પોલીસ મથકની સામે આવેલા ચામુંડા મંદિરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી.જેમાં પોલીસે રેડ કરી 6 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ આરંભી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 7:24 AM

અમદાવાદ(Ahmedabad)માં માધુપુરામાં મંદિરમાં દારૂની મહેફિલનો મામલો સામે આવ્યો છે. પોલીસ(Police)મથકની સામે આવેલા ચામુંડા મંદિરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી.જેમાં પોલીસે રેડ કરી 6 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ આરંભી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલો એક આરોપી ગૌરાંગસિંહ ચૌહાણ કર્ણીસેનાનો ઉપાધ્યક્ષ હોવાનું ખુલ્યું છે.

આ પણ વાંચો :  IND vs ENG: રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડની ધરતી પર મચાવી ધૂમ, બેટીંગમાં કમાલ વડે દિગ્ગજોની બરાબરી કરી

આ પણ વાંચો : Maharashtra: BMCની ચૂંટણી પહેલા BJP-MNSનું થઈ શકે છે ગઠબંધન, ચંદ્રકાંત પાટીલ અને રાજઠાકરેની મુલાકાત બાદ અટકળો તેજ  

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">