પંચમહાલ : પાક નુકસાની મુજબ ખેડૂતોને વળતર ચૂકવાશે, મંત્રી બચુ ખાબડનું નિવેદન

મોરવા હડફ વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, વહેલી તકે પાક નુકસાનીના સરવે કરી વળતર આપવામાં આવશે. ગુજરાતમાં હવામાન ખાતાની આગાહીને લઈને વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી મોટું નુકશાન ખેડૂતોને થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2023 | 5:28 PM

રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડે માવઠાથી પાક નુકસાની મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સંકટ સમયે ભાજપ સરકાર ખેડૂતોની પડખે ઉભી છે, પંચમહાલ જિલ્લાની મુલાકાત દરમિયાન બચુ ખાબડે, વહેલી તકે પાક નુકસાનીના સરવેની વાત કરી હતી અને નુકસાની મુજબ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું. બચુ ખાબડે દાવો કર્યો કે ભાજપ સરકાર પહેલાથી જ ખેડૂતોને ચિંતા કરતી આવી છે.

આ પણ વાંચો પંચમહાલ : ભાજપના મહિલા ધારાસભ્ય થયા ભાવુક, ભાષણ દરમિયાન રડી પડ્યા, જુઓ વીડિયો

મોરવા હડફ વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, વહેલી તકે પાક નુકસાનીના સરવે કરી વળતર આપવામાં આવશે. ગુજરાતમાં હવામાન ખાતાની આગાહીને લઈને વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી મોટું નુકશાન ખેડૂતોને થયું છે. કમોસમી વરસાદથી ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">