કેજરીવાલની રાજકોટ મુલાકાતને લઈને ગોપાલ ઈટાલિયાએ વ્યક્ત કરી ચિંતા, કહ્યું ‘ભાજપ કાર્યકરો હુમલો કરે તેવી શક્યતા’

રાજકોટમાં (Rajkot) કેજરીવાલનો રોડ શો યોજાશે (Road Show) ત્યારબાદ સાંજે 7 વાગે શાસ્ત્રી મેદાન ખાતે તેઓ જંગી જાહેર જનસભાને સંબોધિત કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 8:56 AM

Arvind Kejriwal : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભાજપ-કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) પણ તૈયારીઓ શરૂ કરી છે.ભાજપને સીધી ટક્કર આપવા માટે હવે આમ આદમી પાર્ટીની નજર ભાજપના ગઢ પર હોય એમ લાગી રહ્યું છે, કારણ કે રાહુલ ગાંધીના દાહોદ પ્રવાસ બાદ આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) મિશન સૌરાષ્ટ્ર પર રાજકોટ આવશે. બપોરે 2: 45 વાગે અરવિંદ કેજરીવાલ રાજકોટ (Rajkot) એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ એરપોર્ટથી હોટેલ ઇમ્પિરીયલમાં જશે. જ્યાં સામાજિક, રાજકીય અને વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે ચર્ચા કરશે. કેજરીવાલ રાજકોટમાં શક્તિપ્રદર્શન કરી સૌરાષ્ટ્રથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.

ઉપરાંત રાજકોટમાં કેજરીવાલનો રોડ શો યોજાશે (Road Show) ત્યારબાદ સાંજે 7 વાગે શાસ્ત્રી મેદાન ખાતે તેઓ  જાહેર જનસભાને સંબોધિત કરશે.મળતી માહિતી અનુસાર કેજરીવાલ રાજકોટમાં જ રાત્રી રોકાણ કરી 12 મેના રોજ દિલ્લી જવા રવાના થશે.

ભાજપ યુવા કાર્યકરોએ AAP ના પોસ્ટર ફાડી નાખ્યા

જો કે કેજરીવાલના આગમાન પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. શહેરમાં ભાજપ યુવા કાર્યકરોએ AAP ના પોસ્ટર ફાડી નાખતા માહોલ વિસક્યો છે.ત્યારે પાર્ટી પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.તેણે કહ્યું કેજરીવાલ પર યુવા ભાજપ કાર્યકરો હુમલો કરે તેવી શક્યતા છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">