સુરતમાં જોવા મળી “અયોધ્યાની થીમ” પર અનોખી સાડી, 6 મીટરની સાડીમાં શ્રીરામનું જીવનચરિત્ર દર્શાવાયું, જુઓ વીડિયો

સુરત : અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સંદર્ભે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ તરફ સુરતમાં અયોધ્યાના ભવ્ય રામ મંદિરની થીમ પર સાડી તૈયાર કરવામાં આવી છે. 6 મીટરની સાડીમાં પ્રભુ શ્રીરામના જીવન ચરિત્રની ઝાંખી રજૂ કરાઇ છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jan 08, 2024 | 8:37 AM

સુરત : અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સંદર્ભે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ તરફ સુરતમાં અયોધ્યાના ભવ્ય રામ મંદિરની થીમ પર સાડી તૈયાર કરવામાં આવી છે. 6 મીટરની સાડીમાં પ્રભુ શ્રીરામના જીવન ચરિત્રની ઝાંખી રજૂ કરાઇ છે.

આ સાથે જ સાડી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યપ્રધાન આદિત્યનાથ યોગીની કૃતિ પણ તૈયાર કરવામાં આવી છે. 100 સાડી તૈયાર કરી અયોધ્યા મોકલવામાં આવશે અને તેને પૂજા તરીકે ઉપયોગ કરી શકાય છે. ડિઝાઇનર અને વેપારીએ આ સાડીને પોસ્ટર તરીકે લગાડવા અને પૂજા માટે જ બનાવી છે તેનો ઉપયોગ પહેરવા માટે નથી તેમ પણ ઉલ્લેખ કર્યો છે. આગામી 22 જાન્યુઆરીએ આ સાડી વિવિધ ટેક્સટાઇલ માર્કેટમાં મોકલવામાં આવશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">