AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાંથી 450 બાંગ્લાદેશી ઘૂસણખોરોને કરાશે ડિપોર્ટ, સૌથી વધુ અમદાવાદમાંથી 200ને હાંકી કઢાશે

રાજ્યમાંથી પકડાયેલા બાંગ્લાદેશીઓને પરત તગેડવાની તૈયારી કરી લેવામાં આવી છે. રાજ્યના વિવિધ શહેરોમાંથી 450 જેટલા ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવશે. જેમા 200 બાંગ્લાદેશી તો એકલા અમદાવાદમાંથી ઝડપાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2025 | 9:03 PM
Share

ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને ગુજરાતમાંથી અત્યાર સુધી 450થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બનશે કે આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ ડિપોર્ટેશનની કાર્યવાહી કરાશે. તો ગુજરાતમાં સૌથી વધુ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાંથી 200 જેટલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાશે.

તો બાંગ્લાદેશીઓના ડિપોર્ટેશનના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાંથી 200, અમદાવાદ ગ્રામ્યમાંથી 29, સુરતમાંથી 100, સુરત ગ્રામ્યમાંથી 77, રાજકોટમાંથી 15 અને વડોદરામાંથી 16 બાંગ્લાદેશીઓને તગેડી મૂકવામાં આવશે.

આપને જણાવી દઈએ કે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમા આખેઆખુ મીની બાંગ્લાદેશ ઉભુ કરી દેવામાં આવ્યુ હતુ. અહીં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વસી રહ્યા હતા. ગેરકાયદે આવેલા આ ઘૂસણખોરોએ વોટર આઈડી કાર્ડ અને આધાર કાર્ડ સુદ્ધા બનાવી લીધા હતા. જો કે આ તમામની ઓળખ કરીને તેમને પરત મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ અમદાવાદમાંથી 200 બાંગ્લાદેશી ઝડપાયા છે. રાજ્યભરમાં આવા ઘૂસણખોરો બાંગ્લાદેશીઓને પકડવાની કામગીરી હાથ ધરાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
g clip-path="url(#clip0_868_265)">