પૌત્રીને મોબાઇલથી દૂર રાખવા દાદીની અનોખી ટ્રિક્સ, તમે પણ અપનાવો બાળક મોબાઇલને હાથ પણ નહીં લગાડે, જુઓ Video

આજકાલ દરેક માતા-પિતાને ફરિયાદ હોય છે કે તેમનું બાળક આખો દિવસ મોબાઈલમાં જ લાગેલા રહે છે. વ્યસ્ત માતા-પિતા બાળકોને નાની ઉંમરમાં જ મોબાઈલ ફોન આપી દે છે અને બાદમાં જ્યારે બાળકોને તેની આદત પડી જાય છે, ત્યારે તેઓ તેનાથી છૂટકારો મેળવવાના પ્રયાસો કરવા લાગે છે. આવી સ્થિતિમાં ઘરનું વાતાવરણ ખરાબ થઈ જાય છે અને બાળકો છુપાઈને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા લાગે છે.

| Updated on: Aug 17, 2024 | 1:07 PM

આજકાલ દરેક માતા-પિતાને ફરિયાદ હોય છે કે તેમનું બાળક આખો દિવસ મોબાઈલમાં જ લાગેલા રહે છે. વ્યસ્ત માતા-પિતા બાળકોને નાની ઉંમરમાં જ મોબાઈલ ફોન આપી દે છે અને બાદમાં જ્યારે બાળકોને તેની આદત પડી જાય છે, ત્યારે તેઓ તેનાથી છૂટકારો મેળવવાના પ્રયાસો કરવા લાગે છે. આવી સ્થિતિમાં ઘરનું વાતાવરણ ખરાબ થઈ જાય છે અને બાળકો છુપાઈને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા લાગે છે. જો કે એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી શકે છે કે તમારા બાળકને મોબાઇલથી દૂર રાખવાના ઘણા ઉપાય હોય છે.

બાળકોને મોબાઈલની આદતમાંથી મુક્તિ અપાવવા માટે તમે કયા ઉપાયો અપનાવી શકો છો. બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેઓને આઉટડોર ગેમ્સ અથવા પ્રવૃત્તિઓમાં સામેલ કરો. તમે તેમને બહાર રમવા, સાયકલ ચલાવવા, બાગકામ વગેરે માટે પણ પ્રેરિત કરી શકો છો.

દાદીએ પૌત્રીને આ અનોખી એક્ટિવિટી કરાવી

એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં માતા તેની પુત્રીને તેની નાની પાસે છોડીને કામ પર ગઈ હતી.  જે પછી દાદીએ તેની પૌત્રીને મોબાઇલતી દૂર રાખવા અનોખી યુક્તિ અપનાવી જે વીડિયોમાં જોવા મળી રહ્યુ છે.  તમે ચોક્કસપણે જોશો કે નાની છોકરીને મોબાઇલથી દૂર રાખવા અને સ્ક્રીનના વ્યસનથી બચાવવા માટે દાદીમાએ કેવી રીતે શ્રેષ્ઠ રમતોનો ઉપયોગ કરીને નાની છોકરીની સંભાળ લીધી…!

Follow Us:
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">