AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોટાદ સમાચાર: ગઢડા કોંગ્રેસ પ્રમુખે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું

ગઢડા કોંગ્રેસ અને ભાજપ ફરી સામસામે આવી ગયા છે, કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભાજપ નેતા અને ગઢડાના ધારાસભ્ય શંભૂનાથ ટુંડિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. શંભૂનાથ ટૂંડિયા સંત સવૈયાનાથનાની જગ્યા ઝાંઝરકાના ગાદીપતી છે. આ ઘટના બાદ રોષ જોવા મળ્યો હતો અને બરવાળા અને રાણપુર પોલીસમાં સેવકો દ્વારા અરજી કરવામાં આવી છે.

| Updated on: Nov 24, 2023 | 1:45 PM
Share

બોટાદમાં કોંગ્રેસ નેતાએ ક્રિકેટ મેચની નકલી ટિકિટના શંભુનાથ ટુંડિયા પર આરોપ લગાવ્યા છે. ગઢડાના ધારાસભ્ય છે શંભૂનાથ ટુંડિયા. ગઢડા કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણીએ શંભુનાથ ટુંડિયા પર આ આરોપ લગાવ્યો છે. શંભુનાથ ટુંડિયા ઝાંઝરકા સંત સવૈયાનાથના ગાદીપતી છે. સેવકોએ પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે. નકલી ટિકિટ વેચવામાં શંભુનાથ ટુંડિયાનો હાથ હોવાનો દાવો કર્યો હતો.

મહત્વનું છે કે, આ આરોપો બાદ ઝાંઝરકા સંત સવૈયાનાથ જગ્યાના રોષ જોવા મળ્યો હતો. ઝાંઝરકાના સેવકો દ્વારા કિશોર વેલાણી અને ભાવનગરના દસુભા ગોહિલ સામે ફરિયાદની માંગ કરી છે. બરવાળા અવે રાણપુર પોલીસમાં સેવકો દ્વારા અરજી કરવામાં આવી છે. સરકાર અને પોલીસ વિભાગ દ્વારા 24 કલાકમાં પોલીસ ફરિયાદ નોંધવા માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: બોટાદ: તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં યુવકની હત્યા, હોમગાર્ડ જવાન સહિત 7 સામે આરોપ

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">