Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અયોધ્યામાં પંચકોસી પરિક્રમાનો પ્રારંભ, લાખો શ્રદ્ધાળુઓ રંગાયા આસ્થાના રંગે, જાણો તેનું ધાર્મિક મહત્વ, જુઓ વીડિયો

અયોધ્યામાં પંચકોસી પરિક્રમાનો પ્રારંભ, લાખો શ્રદ્ધાળુઓ રંગાયા આસ્થાના રંગે, જાણો તેનું ધાર્મિક મહત્વ, જુઓ વીડિયો

| Updated on: Nov 23, 2023 | 1:12 PM

ધાર્મિક માન્યતા અનુસાર, પરિક્રમા કરવાથી પૂર્વ જન્મના બધા જ પાપ ધોવાઈ જાય છે. આ ઉપરાંત ભક્તો જો પરિક્રમા પૂર્ણ કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અહીંની પરિક્રમા એટલે અયોધ્યાના 5 હજારથી વધારે મંદિરોમાં બિરાજમાન ઠાકોરજીની અને ઋષિ-મુનિઓના સ્થાનોની પરિક્રમા એક જ વારમાં પૂર્ણ કરવાનું છે.

અયોધ્યામાં દેવ ઉઠી એકાદશીના પવિત્ર અવસર પર પંચ કોસી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. લાખો ભક્તો રામનામનો જાપ કરીને આસ્થાના માર્ગે ચાલવા લાગ્યા હતા. જેમાં દેશના જુદા-જુદા રાજ્યોમાંથી ભક્તોએ ભાગ લીધો હતો. ભક્તો ખુલ્લા પગે કીર્તન કરતા આ 15 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરે છે. શ્રદ્ધાળુઓ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો : અયોધ્યા: યોગી આદિત્યનાથ ભગવાન શ્રી રામ અને સીતા માતાને 1 કિલો સોનાનો મુગટ પહેરાવશે, જુઓ વીડિયો

ધાર્મિક માન્યતા અનુસાર, પરિક્રમા કરવાથી પૂર્વ જન્મના બધા જ પાપ ધોવાઈ જાય છે. આ ઉપરાંત ભક્તો જો પરિક્રમા પૂર્ણ કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધર્મના જાણકારોના મત મૂજબ અયોધ્યાની પરિક્રમાનું મહત્વ ઘણું વધારે છે. અહીંની પરિક્રમા એટલે અયોધ્યાના 5 હજારથી વધારે મંદિરોમાં બિરાજમાન ઠાકોરજીની અને ઋષિ-મુનિઓના સ્થાનોની પરિક્રમા એક જ વારમાં પૂર્ણ કરવાનું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">