Ahmedabad : જવેલર્સ એસોસિએશન દ્વારા 3 દિવસ બંધનું એલાન, કોરોનાથી મોતના આંકડામાં વધારો

Ahmedabad : શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે કોરોનાની ચેઇનને તોડવા હવે વેપારીઓ સ્વંયભૂ સામે આવીને બંધને સમર્થન આપી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ સામે વધુ એક એસોસિએશને બંધનું એલાન આપ્યું છે.

| Updated on: Apr 23, 2021 | 12:51 PM

Ahmedabad : શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે કોરોનાની ચેઇનને તોડવા હવે વેપારીઓ સ્વંયભૂ સામે આવીને બંધને સમર્થન આપી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ સામે વધુ એક એસોસિએશને બંધનું એલાન આપ્યું છે. અમદાવાદ જવેલર્સ એસોસિએશનને ત્રણ દિવસ બંધની જાહેરાત કરી છે. અમદાવાદ જવેલર્સ એસોસિએશન આજથી આગામી ત્રણ દિવસ સ્વયંભૂ બંધ પાળશે. આ એસોસિએશન સાથે જોડાયેલા તમામ જવેલર્સ બંધને સમર્થન આપ્યું છે. તો અન્ય લોકો પણ સ્વયંભૂ બંધમાં જોડાયા છે. કોરોનાની ચેન તોડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા શહેરના અનેક વિસ્તારોમાં સ્વંયભૂ બંધનું એલાન અપાયું છે. ત્યારે હવે સોની વેપારીઓ પણ બંધમાં જોડાતા અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને રોકવામાં ઘણા અંશે મદદ મળશે.

 

રાજયમાં કોરોનાનો હાહાકાર, મૃત્યુઆંકમાં વધારો
રાજયમાં હવે તો કોરોનાના કેસો ચરમસીમા પર પહોચ્યા છે. આ સાથે રાજ્યમાં મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં 23, સુરત શહેરમાં 22, રાજકોટ શહેરમાં 10, વડોદરા શહેરમાં 10, સુરત, જામનગર શહેર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં 5-5,વડોદરા, જામનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં 4-4, મહેસાણા, પાટણ, ભાવનગર શહેર, ભાવનગર, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકામાં 3-3, ભરૂચ, ગાંધીનગર, જૂનાગઢ શહેર, જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં 2-2, દાહોદ, પંચમહાલ, વલસાડ, અમરેલી, અમદાવાદ, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં 1-1 મળી કુલ 137ના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 5,,877એ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, સતત 14 દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે.

Follow Us:
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">