Surendranagar: કલેક્ટરે ફરમાન પરત ખેંચતા હોમ ક્વૉરન્ટાઇન કોરોના દર્દીઓને પણ મળશે ઓક્સિજનની બોટલ

લોકોના વિરોધ અને આગેવાનોની મધ્યસ્થી બાદ આખરે સુરેન્દ્રનગર કલેક્ટરે ફરમાન પરત ખેંચી લીધું છે. હવેથી હોમ ક્વૉરન્ટાઇન થયેલા કોરોના દર્દીઓને પણ ઓક્સિજનની બોટલ મળશે.

| Updated on: Apr 25, 2021 | 1:51 PM

લોકોના વિરોધ અને આગેવાનોની મધ્યસ્થી બાદ આખરે સુરેન્દ્રનગર કલેક્ટરે ફરમાન પરત ખેંચી લીધું છે. હવેથી હોમ ક્વૉરન્ટાઇન થયેલા કોરોના દર્દીઓને પણ ઓક્સિજનની બોટલ મળશે. અગાઉ હોમ આઇસોલેટેડ દર્દીઓને ઓક્સિજન આપવાની ના પાડવાનું તંત્રએ ફરમાન કર્યું હતું. જેના પગલે મોડી રાતે લોકોના ટોળા અને આગેવાનો કલેક્ટર બંગલે પહોંચ્યા હતા.

લોકોની માગ સામે આખે ઝૂકીને કલેક્ટરે ઓક્સિજન રિફિલિંગ કરી આપવા સૂચના આપી હતી. મહત્વનું છે કે, કલેક્ટરે ફરમાન પરત ખેંચી લેતા જોરાવરનગર, રતનપર અને વઢવાણ બંધનું એલાન મોકૂફ રાખવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: Kheda: કપડવંજ APMC દ્વારા બે દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું, કોરોનાના કેસોમાં વધારો થતાં લેવાયો નિર્ણય 

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">