સુરેન્દ્રનગરમાં અંગરોળીમાં આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, PSI ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગરના અંગરોળીમાં ગુજસીટોકના આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું છે. પેરોલ જમ્પ કરના 2 આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. હુમલામાં બજાણાના PSI ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે. બંને આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

| Updated on: Dec 06, 2023 | 2:13 PM

સુરેન્દ્રનગરના ઇંગરોળી ગામની સીમમાં ગુજસીટોકના ગુનાના આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યાની ઘટના સામે આવે છે. ગુજસીટોકના ગુનામાં પેરોલ જમ્પ કરનાર અલ્લારખા ડફેર અને ફિરોજ ખાન જત મલેકને પકડવા ગયેલી પોલીસ પર ફાયરિંગ બાદ હુમલો કર્યો હતો. બજાણા PSI ઝાલાને ગંભીર ઇજાઓ પહોંચી છે

મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાને લઈ બે ગુજસીટોકના ગુનાના આરોપીઓને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પણ આરોપીઓ પર ફાયરિંગ કર્યું હતું. લખતર પોલીસ મથકમાં પોલીસ પર હુમલો થયાની ફરિયાદ દાખલ કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ પર હુમલાના બનાવને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર સમાચાર: ગેરકાયદે સિરપ વેચાણ મુદ્દે જિલ્લાભરમાં દરોડા, 30 લાખથી વધુની સિરપ ઝડપાઈ

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">