સુરેન્દ્રનગર સમાચાર: ગેરકાયદે સિરપ વેચાણ મુદ્દે જિલ્લાભરમાં દરોડા, 30 લાખથી વધુની સિરપ ઝડપાઈ

સુરેન્દ્રનગર જિલ્લા ભરમાં ગેરકાયદે આયુર્વેદિક સીરપ વેચાણ મુદ્દે દરોડા પાડવામાં આવ્યા હતા. આશરે 15 હજારથી વધુ અલગ અલગ બ્રાન્ડની સીરપની બોટલો જપ્ત કરવામાં આવી છે. પાન પાર્લર, મેડિકલ સ્ટોર અને જ્યાં સીરપ વેચાણ થાય છે ત્યાં પોલીસ વિભાગે દરોડા પાડ્યા હતા.

| Updated on: Dec 02, 2023 | 5:45 PM

ગેરકાયદે આયુર્વેદિક સીરપ વેચાણ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લા ભરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દુધરેજ નજીક શિવ શક્તિ ગોડાઉનમાંથી આર્યવેદીક સીરપનો જથ્થો ઝડપાયો હતો. કુલ 30 લાખથી વધુની સીરપ ઝડપી પોલીસે ગોડાઉન સીલ કર્યુ છે. આશરે 15 હજારથી વધુ અલગ અલગ બ્રાન્ડની સીરપની બોટલો જપ્ત કરવામાં આવી છે. પાન પાર્લર, મેડિકલ સ્ટોર અને જ્યાં સીરપ વેચાણ થાય છે ત્યાં પોલીસ વિભાગે દરોડા પાડ્યા હતા.

મહત્વનું છે કે, ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર, પાટડી, જોરાવરનગર સહિતના વિસ્તારમાં સીરપનું વેચાણ થતું હતું. પોલીસે આવી કોઈ પણ પ્રકારની આર્યવેદીક સીરપનું સેવન ન કરવા અપીલ કરી છે. ડોક્ટર લખી આપે તો જ સીરપનો ઉપયોગ કરવા લોકોને કહેવામાં આવ્યું છે. જો કે ખેડામાં ખરાબ સીરપ પીવાના કારણે 5થી વધારે લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર વીડિયો : કેરાળા ગામની સીમમાંથી ઝડપાઈ ખનીજ ચોરી, 1.50 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">