AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ભારતથી પાકિસ્તાન જવાનું હતું આટલું સસ્તું, જુઓ ભારતીય રેલવેની 75 વર્ષ જૂની ટિકિટ

સૌથી પહેલા તો એક 37 વર્ષ જૂની રેસ્ટોરન્ટનું બિલ વાયરલ થયું, જેથી લોકોને ખબર પડી કે તે સમયે સારી રેસ્ટોરન્ટમાં પણ શાહી પનીર 8 રૂપિયામાં અને દાલ મખાની 5 રૂપિયામાં મળતી હતી. આ બિલ જોયા બાદ લોકોએ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી.

Viral Photo: ભારતથી પાકિસ્તાન જવાનું હતું આટલું સસ્તું, જુઓ ભારતીય રેલવેની 75 વર્ષ જૂની ટિકિટ
Viral PhotoImage Credit source: FB
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 10:03 PM
Share

સોશિયલ મીડિયા એટલે વાયરલ વીડિયોનો ખજાનો પણ હાલમાં ઈન્ટરનેટની દુનિયામાં લગ્નના જૂના કાર્ડથી લઈને જૂના વાહનોના બિલ સુધી અનેક પ્રકારના બિલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. સૌથી પહેલા તો એક 37 વર્ષ જૂની રેસ્ટોરન્ટનું બિલ વાયરલ થયું, જેથી લોકોને ખબર પડી કે તે સમયે સારી રેસ્ટોરન્ટમાં પણ શાહી પનીર 8 રૂપિયામાં અને દાલ મખાની 5 રૂપિયામાં મળતી હતી.

આ બિલ જોયા બાદ લોકોએ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. બસ પછી શું હતું, જૂના બિલ શેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ… ત્યાર બાદ ઘણા લોકોએ જૂના બિલ શેર કર્યા અને કહેવા લાગ્યા કે એ સમય કેટલો સારો હતો..! હાલમાં બીજી જૂની ટિકિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વાયરલ થઈ રહેલી આ ટિકિટ ભારતીય રેલવેની છે. જ્યાં નવ લોકોએ માત્ર 36 રૂપિયા ચૂકવ્યા અને રાવલપિંડીથી અમૃતસર પહોંચ્યા. આ ટિકિટ જોયા બાદ લોકો તેની સરખામણી આજના મોંઘા બિલ સાથે કરી રહ્યા છે. આ જોઈને સમજી શકાય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રેલવે ભાડું માત્ર 4 રૂપિયા પ્રતિ વ્યક્તિ હતું. નવાઈની વાત એ છે કે આ ટિકિટ થર્ડ એસીની છે અને વન-વે મુસાફરીની છે.

આ રહી એ વાયરલ પોસ્ટ

આ ફોટો ફેસબુક પર પાકિસ્તાન રેલ લવર્સ નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવી છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ’17-09-1947ના રોજ આઝાદી પછી નવ લોકો માટે ટિકિટ જાહેર કરવામાં આવી… જેના પર લોકોએ રાવલપિંડીથી અમૃતસર સુધી મુસાફરી કરી અને તેનું ભાડુ માત્ર 36 રૂપિયા અને 9 આના છે. કદાચ આ ટિકિટ ભારત આવેલા પરિવારની છે. આ જોયા પછી લોકોએ તેના પર અલગ-અલગ રીતે કમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું હતું.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">