AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral : ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ, સોશિયલ મીડિયા પર #VarunSingh થયુ ટ્રેન્ડ

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું આજે સારવાર દરમિયાન નિધન થયું છે. તમિલનાડુમાં 8 ડિસેમ્બરે થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં તે એકમાત્ર બચી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Viral : ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ, સોશિયલ મીડિયા પર #VarunSingh થયુ ટ્રેન્ડ
Group Caption Varun Singh Death
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 3:51 PM
Share

Viral : તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું (Varun Singh) સારવાર દરમિયાન નિધન થયું છે. 8 ડિસેમ્બરે કુન્નૂરમાં થયેલા આ અકસ્માતમાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ હતા, પરંતુ બુધવારે તે આ જીવનની લડાઈ હારી ગયા હતા. ભારતીય વાયુસેનાએ તેના ટ્વિટર હેન્ડલ દ્વારા આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત(CDS Bipin Rawat) અને તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા હતા.

ત્યારે હાલ ટ્વિટર પર #groupcaptainvarunsingh, #VarunSingh અને RIP Sir ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યુ છે. ગ્રુપ કેપ્ટનના નિધનથી સમગ્ર દેશમાં ફરી એકવાર શોકનું વાતાવરણ છે. ભારત માતાના આ બહાદુર પુત્રને લોકો સોશિયલ મીડિયા પર આ રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

યુઝર્સ આ રીતે આપી શ્રદ્ધાંજલિ

ઉલ્લેખનીય છે કે, 8 ડિસેમ્બરના રોજ ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર તમિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નુરમાં ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં વરુણ સિંહ એકમાત્ર બચી ગયા હતા. જેમનુ સારવાર દરમિયાન આજે નિધન થયુ છે.

આ પણ વાંચો : અલવિદા વરુણ સિંહ : તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયેલા ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનું સારવાર દરમિયાન નિધન

આ પણ વાંચો : ‘દિલધડક રેસક્યુ’ : વાયરમાં ફસાયેલા પક્ષીને બચાવવા આકાશમાંથી ઉતર્યો દેવદૂત, જુઓ Video

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">