AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral : ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ, સોશિયલ મીડિયા પર #VarunSingh થયુ ટ્રેન્ડ

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું આજે સારવાર દરમિયાન નિધન થયું છે. તમિલનાડુમાં 8 ડિસેમ્બરે થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં તે એકમાત્ર બચી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Viral : ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ, સોશિયલ મીડિયા પર #VarunSingh થયુ ટ્રેન્ડ
Group Caption Varun Singh Death
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 3:51 PM
Share

Viral : તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું (Varun Singh) સારવાર દરમિયાન નિધન થયું છે. 8 ડિસેમ્બરે કુન્નૂરમાં થયેલા આ અકસ્માતમાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ હતા, પરંતુ બુધવારે તે આ જીવનની લડાઈ હારી ગયા હતા. ભારતીય વાયુસેનાએ તેના ટ્વિટર હેન્ડલ દ્વારા આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત(CDS Bipin Rawat) અને તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા હતા.

ત્યારે હાલ ટ્વિટર પર #groupcaptainvarunsingh, #VarunSingh અને RIP Sir ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યુ છે. ગ્રુપ કેપ્ટનના નિધનથી સમગ્ર દેશમાં ફરી એકવાર શોકનું વાતાવરણ છે. ભારત માતાના આ બહાદુર પુત્રને લોકો સોશિયલ મીડિયા પર આ રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

યુઝર્સ આ રીતે આપી શ્રદ્ધાંજલિ

ઉલ્લેખનીય છે કે, 8 ડિસેમ્બરના રોજ ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર તમિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નુરમાં ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં વરુણ સિંહ એકમાત્ર બચી ગયા હતા. જેમનુ સારવાર દરમિયાન આજે નિધન થયુ છે.

આ પણ વાંચો : અલવિદા વરુણ સિંહ : તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયેલા ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનું સારવાર દરમિયાન નિધન

આ પણ વાંચો : ‘દિલધડક રેસક્યુ’ : વાયરમાં ફસાયેલા પક્ષીને બચાવવા આકાશમાંથી ઉતર્યો દેવદૂત, જુઓ Video

Follow Us
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
g clip-path="url(#clip0_868_265)">