Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Yojana Fraud: પીએમ કિસાન યોજનાના નામે ફેક કોલ અને SMS દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી, જાણો શું ધ્યાન રાખવું, જુઓ Video

છેતરપિંડીના અનેક મામલા સામે આવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત નકલી બેંક એકાઉન્ટ/ફોન કોલ્સ અથવા SMS દ્વારા ફ્રોડ કરનારાઓથી સાવધ રહેવાની અપીલ કરવામાં આવી છે.

PM Kisan Yojana Fraud: પીએમ કિસાન યોજનાના નામે ફેક કોલ અને SMS દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી, જાણો શું ધ્યાન રાખવું, જુઓ Video
PM Kisan Yojana Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 12:51 PM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોને (Farmers) 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિમાં ફ્રોડના કેસ પણ સામે આવ્યા છે. ઘણા લોકો ખોટા દસ્તાવેજી પુરાવા આપીને યોજનાનો લાભ મેળવી રહ્યા છે. આ સાથે જ ઘણા સાયબર ફ્રોડની (Cyber Crime) ઘટનાઓ પણ જોવા મળી છે.

છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવાની અપીલ

કેટલાક લોકો બિહારના કૃષિ નિયામક ઓફિસના નામે ફોન કોલ અથવા SMS કરીને ખેડૂતોને બેંક ખાતામાં પૈસા જમા કરાવવાનું કહી રહ્યા છે. આવા અનેક મામલા સામે આવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત નકલી બેંક એકાઉન્ટ/ફોન કોલ્સ અથવા SMS કરનારા છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવાની અપીલ કરવામાં આવી છે.

12600 રૂપિયા બેંક ખાતામાં મોકલવાના છે

કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને તેમના મોબાઈલ પર કોલ આવી રહ્યા છે. ફોન કરનાર પોતાની ઓળખ કિસાન સન્માન નિધિ યોજનાના અધિકારી તરીકે આપે છે. ખેડૂતોના નામની પુષ્ટિ કર્યા પછી, તેઓ પૂછે છે કે તેઓને સન્માન નિધિની રકમ મળી રહી છે કે નહીં. ખેડૂતોનો હા પાડે છે ત્યારબાદ કહેવામાં આવે છે કે પૂર-દુષ્કાળના 12600 રૂપિયા તેના બેંક ખાતામાં મોકલવાના છે. બેંક ખાતાના છેલ્લા ચાર અંકો જણાવતા કહે છે કે તેમાં પૈસા ટ્રાન્સફર નથી થઈ રહ્યા.

ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી
છૂટાછેડા પછી આ ક્રિકેટરોના જીવનમાં આવી નવી હસીનાઓ
ઉનાળામાં ફુદીનો ખાવાના ફાયદા જાણો
અભિનેતાની પત્નીને 7 વર્ષ પછી ફરી બ્રેસ્ટ કેન્સર થયું
અમાસના દિવસે ગાયને શું ખવડાવવું જોઈએ?

પૈસા ખેડૂતના બેંક ખાતામાંથી અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે

જો એટીએમ કાર્ડ છે, તો તેનો નંબર જણાવો. જ્યારે ખેડૂતો ના પાડે છે, ત્યારે તેમને તેમના કોઈપણ સંબંધીઓનું એકાઉન્ટ અને એટીએમ નંબર આપવાનું કહેવામાં આવે છે. આ ફોન કોલ સાયબર ફ્રોડ ગેંગ દ્વારા કરવામાં આવ્યો હોય છે. આ પછી મોબાઈલ પર એક OTP મોકલવામાં આવે છે. આ પછી, પૈસા ખેડૂતના બેંક ખાતામાંથી અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

આ પણ વાંચો : Facebook Fake ID Fraud: નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી મદદના બહાને છેતરપિંડી, આ રીતે રહો સાવચેત, જુઓ Video

યોજના સાથે સંબંધિત જાણકારી માટે અહીં સંપર્ક કરો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત કોઈપણ માહિતી માટે, તમે સત્તાવાર ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકો છો. તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકો છો. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">