PM Kisan Yojana Fraud: પીએમ કિસાન યોજનાના નામે ફેક કોલ અને SMS દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી, જાણો શું ધ્યાન રાખવું, જુઓ Video

છેતરપિંડીના અનેક મામલા સામે આવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત નકલી બેંક એકાઉન્ટ/ફોન કોલ્સ અથવા SMS દ્વારા ફ્રોડ કરનારાઓથી સાવધ રહેવાની અપીલ કરવામાં આવી છે.

PM Kisan Yojana Fraud: પીએમ કિસાન યોજનાના નામે ફેક કોલ અને SMS દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી, જાણો શું ધ્યાન રાખવું, જુઓ Video
PM Kisan Yojana Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 12:51 PM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોને (Farmers) 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિમાં ફ્રોડના કેસ પણ સામે આવ્યા છે. ઘણા લોકો ખોટા દસ્તાવેજી પુરાવા આપીને યોજનાનો લાભ મેળવી રહ્યા છે. આ સાથે જ ઘણા સાયબર ફ્રોડની (Cyber Crime) ઘટનાઓ પણ જોવા મળી છે.

છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવાની અપીલ

કેટલાક લોકો બિહારના કૃષિ નિયામક ઓફિસના નામે ફોન કોલ અથવા SMS કરીને ખેડૂતોને બેંક ખાતામાં પૈસા જમા કરાવવાનું કહી રહ્યા છે. આવા અનેક મામલા સામે આવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત નકલી બેંક એકાઉન્ટ/ફોન કોલ્સ અથવા SMS કરનારા છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવાની અપીલ કરવામાં આવી છે.

12600 રૂપિયા બેંક ખાતામાં મોકલવાના છે

કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને તેમના મોબાઈલ પર કોલ આવી રહ્યા છે. ફોન કરનાર પોતાની ઓળખ કિસાન સન્માન નિધિ યોજનાના અધિકારી તરીકે આપે છે. ખેડૂતોના નામની પુષ્ટિ કર્યા પછી, તેઓ પૂછે છે કે તેઓને સન્માન નિધિની રકમ મળી રહી છે કે નહીં. ખેડૂતોનો હા પાડે છે ત્યારબાદ કહેવામાં આવે છે કે પૂર-દુષ્કાળના 12600 રૂપિયા તેના બેંક ખાતામાં મોકલવાના છે. બેંક ખાતાના છેલ્લા ચાર અંકો જણાવતા કહે છે કે તેમાં પૈસા ટ્રાન્સફર નથી થઈ રહ્યા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પૈસા ખેડૂતના બેંક ખાતામાંથી અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે

જો એટીએમ કાર્ડ છે, તો તેનો નંબર જણાવો. જ્યારે ખેડૂતો ના પાડે છે, ત્યારે તેમને તેમના કોઈપણ સંબંધીઓનું એકાઉન્ટ અને એટીએમ નંબર આપવાનું કહેવામાં આવે છે. આ ફોન કોલ સાયબર ફ્રોડ ગેંગ દ્વારા કરવામાં આવ્યો હોય છે. આ પછી મોબાઈલ પર એક OTP મોકલવામાં આવે છે. આ પછી, પૈસા ખેડૂતના બેંક ખાતામાંથી અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

આ પણ વાંચો : Facebook Fake ID Fraud: નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી મદદના બહાને છેતરપિંડી, આ રીતે રહો સાવચેત, જુઓ Video

યોજના સાથે સંબંધિત જાણકારી માટે અહીં સંપર્ક કરો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત કોઈપણ માહિતી માટે, તમે સત્તાવાર ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકો છો. તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકો છો. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">