દિલ્હીથી બનારસ માટે શરુ થનારી સેમી બુલેટ્ર ટ્રેનમાં સફર કરનાર દરેક યાત્રીઓના ‘મોઢા’ પર હશે એક જ નામ ‘વંદે ભારત’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બજેટ બાદ પોતાના મતવિસ્તાર વારાણસીને મોટી ભેટ આપે તેવી શક્યતા છે. આવનારા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણાં દેશમાં જ બનેલી ટ્રેન-18ને દિલ્હીથી વારાણસી જવા રવાના કરી શકે છે. તાજેતરમાં ભારતીય રેલવેના અધિકારીઓએ વડાપ્રધાન કાર્ચાલયનો સંપર્ક કરીને તેમનો સમય માગ્યો હતો જેથી તે ટ્રેન-18ની સેવા વડાપ્રધાનના હસ્તે શરુ કરાવી શકે. બધા સુરક્ષાના પરિણામો […]

દિલ્હીથી બનારસ માટે શરુ થનારી સેમી બુલેટ્ર ટ્રેનમાં સફર કરનાર દરેક યાત્રીઓના 'મોઢા' પર હશે એક જ નામ 'વંદે ભારત'
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 28, 2019 | 5:59 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બજેટ બાદ પોતાના મતવિસ્તાર વારાણસીને મોટી ભેટ આપે તેવી શક્યતા છે. આવનારા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણાં દેશમાં જ બનેલી ટ્રેન-18ને દિલ્હીથી વારાણસી જવા રવાના કરી શકે છે.

તાજેતરમાં ભારતીય રેલવેના અધિકારીઓએ વડાપ્રધાન કાર્ચાલયનો સંપર્ક કરીને તેમનો સમય માગ્યો હતો જેથી તે ટ્રેન-18ની સેવા વડાપ્રધાનના હસ્તે શરુ કરાવી શકે. બધા સુરક્ષાના પરિણામો અને તપાસ બાદ હવે રેલવેએ આગામી સમયમાં તેને ચલાવવાનો નિર્ણય લીધો હતો. રેલવેએ પોતાની ટ્રેનના પરિક્ષણો કર્યા બાદ તેના ઉદઘાટન માટે વડાપ્રધાન કાર્યાલય પાસે સમયની માંગણી કરી છે.

ટ્રેન-18ની વિશેષતાઓમાં જોવા જઈએ તો તેનું ભાડુ શતાબ્દી એક્સપ્રેસ કરતાં પણ વધારે આંકવામાં આવી રહ્યું છે. એક્ઝ્યુકેટીવ કલાસનું ભાડુ 2800થી 2900ની વચ્ચે રહેવાની સંભાવના છે જ્યારે ચેર કલાસ માટે આ રકમ 1600થી 1700 રુપિયા માનવામાં આવી રહી છે. જોકે ટ્રેનમાં જે સુવિધાઓ આપવામાં આવશે તેની સાપેક્ષમાં આ ભાડુ મુસાફરોને વધારે નહીં લાગે તેવો અંદાજ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રેલવેના અધિકારીઓના કહેવા મુજબ વડાપ્રધાન બજેટ જાહેર કર્યા પછી આ ટ્રેનના ઉદઘાટન માટે આવશે. આ ટ્રેન નવી દિલ્હીથી વડાપ્રધાનના ચુંટણીક્ષેત્ર વારાણસી વચ્ચે ચાલશે. અધિકારીઓએ જણાવ્યું કે સરકારના ઈલેક્ટ્રીકલ અધિકારીઓ દ્વારા જે છેલ્લી પરિક્ષણની રાહ જોવામાં આવતી હતી તેની પણ મંજુરી મળી ગઈ છે જેના લીધે હવે આ ટ્રેનને દોડાવવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે. અમે વડાપ્રધાન પાસે નવી-દિલ્હીથી વારાણસી ટ્રેનને ચલાવવા માટેના ઉદઘાટન કાર્યક્રમને લઈને સમય માગ્યો છે.

આ ટ્રેનની ખાસિયતોમાં જોવા જઈએ તો નવી દિલ્હીથી વારાણસી વચ્ચેનું 755 કિલોમીટરના અંતરને આ ટ્રેન આઠ કલાકમાં કાપી નાંખશે. વર્તમાન સમયમાં ચાલનારી ટ્રેનો આ અંતરને 11 કલાકની મુસાફરી બાદ કાપે છે.

ટ્રેનનું નિર્માતા કોણ છે?

આ સેમી બુલેટ્ર ટ્રેનનું નિર્માણ ચેન્નઈ ખાતે આવેલી ઈંટિગ્રલ કોંચ ફેક્ટરી(ICF) ચેન્નઈ દ્વારા કરવામાં આવ્યું છે. પરીક્ષણમાં આ ટ્રેનને મહત્તમ 200 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ટ્રેન ઈલેક્ટ્રીક ટ્રેક્શન દ્વારા ચાલે છે અને આગળના વર્ષેથી આ ટ્રેન-18 શતાબ્દી ટ્રેનની જગ્યા લઈ લેશે. આ ટ્રેનને હાલ ટ્રેન-18માંથી નવું નામ આપવામાં આવ્યું છે ‘વંદે ભારત એક્સપ્રેસ’.

[yop_poll id=856]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">