Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: Truecaller પરથી નામ અને નંબર કેવી રીતે હટાવવા, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

કેટલીકવાર Truecaller પર, આપણો નંબર અને નામ વિપરીત દેખાય છે. આપણે ઇચ્છીએ તો પણ Truecaller પરથી આપણી ઓળખ કાઢી શકતા નથી અને પરેશાન થવા માંડીએ છીએ. તો ચાલો જાણીએ ટ્રુકોલરમાંથી તમારું નામ અને નંબર કેવી રીતે દૂર કરવો.

Tech Tips: Truecaller પરથી નામ અને નંબર કેવી રીતે હટાવવા, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 12:46 PM

જો તમે ટ્રુકોલર (Truecaller) પરથી તમારો નંબર અને નામ હંમેશ માટે હટાવવા માંગતા હોવ, જેથી તમારી ઓળખ ગુપ્ત રહે, તો આ સમાચાર તમારા કામના છે, કારણ કે આજે અમે તમને Truecallerમાંથી નામ અને નંબર દૂર કરવાની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવા જઈ રહ્યા છીએ. તેની મદદથી તમે Truecaller પરથી તમારું નામ અને નંબર કાયમ માટે દૂર પણ કરી શકો છો. તો ચાલો જાણીએ સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ.

જાણો ટ્રુકોલર તમારો ડેટા કેવી રીતે લે છે?

Truecaller પરથી નામ અને નંબર કાઢી નાખતા પહેલા જાણી લો કે તે તમામ યુઝર્સના સ્માર્ટફોનની એડ્રેસ બુક દ્વારા સંપર્ક વિગતો જનરેટ કરે છે. ભલે કોઈએ તેનો ઉપયોગ ન કર્યો હોય, પરંતુ તેમ છતાં તમારો નંબર અને નામ Truecallerના ડેટાબેઝમાં હાજર છે, કારણ કે કદાચ કોઈ અન્ય તમારો નંબર વાપરતું હશે, જ્યાંથી તમારો ડેટાબેઝ Truecaller પર સંગ્રહિત છે.

આપને જણાવી દઈએ કે જો તમે આ એપનો ઉપયોગ કરો છો, તો તમે આ સેવામાંથી તમારો નંબર દૂર નહીં કરી શકો. નંબર કાઢી નાખવા માટે તમારે તમારું એકાઉન્ટ બંધ કરવું પડશે. જો તમે તમારો નંબર ડિલીટ કરીને અન્યના સંપર્કની વિગતો જાણવા માંગતા હોવ તો તે શક્ય નથી. તો ચાલો જાણીએ કે iPhone અને Android ફોન પર Truecaller એકાઉન્ટને કેવી રીતે નિષ્ક્રિય કરવું.

Plant in pot : કાળઝાળ ગરમીમાં શમીનો છોડની કાળજી આ રીતે રાખો
આજનું રાશિફળ તારીખ : 25-04-2025
Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?

Android માં Truecaller ને કેવી રીતે નિષ્ક્રિય કરવું

સૌથી પહેલા તમારે Truecaller એપ ઓપન કરવાની રહેશે પછી ઉપરના ડાબા ખૂણામાં પીપલ આઇકોન પર ટેપ કરો પછી સેટિંગ્સ પર જાઓ ત્યાર બાદ તમારે એબાઉટમાં જવું પડશે ત્યાં તમને ડિએક્ટિવેટ એકાઉન્ટ મળશે, જ્યાં તમે તેને નિષ્ક્રિય કરી શકો છો

iPhone પર Truecaller ને કેવી રીતે નિષ્ક્રિય કરવું

સૌથી પહેલા તમારે Truecaller એપ ઓપન કરવાની રહેશે તે પછી ઉપર જમણી બાજુએ ગિયર આઇકોન પર ટેપ કરો. ત્યાર બાદ એબાઉટ ટ્રુકોલર પર જાઓ આ વિકલ્પમાં તમને સૌથી નીચે ટ્રુકોલરને નિષ્ક્રિય કરવાનો વિકલ્પ મળશે તમે અહીંથી તમારા એકાઉન્ટ પર ક્લિક કરીને નિષ્ક્રિય કરી શકો છો

ટ્રુકોલરમાંથી તમારો નંબર કેવી રીતે ડિલીટ કરવો

સૌથી પહેલા તમારે truecaller ના અનલિસ્ટ પેજ પર જવું પડશે દેશના કોડ સાથે તમારો નંબર દાખલ કરો, દા.ત. +911100404040 તે પછી અનલિસ્ટ કરવાનો વિકલ્પ પસંદ કરીને કારણ આપો તે પછી વેરિફિકેશન કેપ્ચા ભરો તે પછી તમારે અનલિસ્ટ પર ક્લિક કરવાનું રહેશે આ કર્યા પછી, Truecaller 24 કલાક પછી તમારો નંબર કાઢી નાખશે.

આ પણ વાંચો: Bajra Production In India : ભારતને બાજરા કેન્દ્ર બનાવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કિસાન ઉત્પાદન સંગઠન

આ પણ વાંચો: Viral: ઝાડ પર મોજથી ઊંઘતો જોવા મળ્યો સિંહનો પરિવાર, લોકોએ કહ્યું ઈટ્સ ફેમિલી ટાઈમ

વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી
ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
g clip-path="url(#clip0_868_265)">