ફ્રિજની સાઈડની વોલ શા માટે થાય છે ગરમ ? 99 ટકા લોકો નથી જાણતા, આ 4 રીતે રાખો ઠંડુ

તમારા ફ્રિજની બાજુની દિવાલો ઘણીવાર ગરમ થઈ જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? જો તમે આ વિશે જાણતા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી, આજે અમે તમને ફ્રિજની બાજુની દિવાલો શા માટે ગરમ થાય છે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ફ્રિજની સાઈડની વોલ શા માટે થાય છે ગરમ ? 99 ટકા લોકો નથી જાણતા, આ 4 રીતે રાખો ઠંડુ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 4:05 PM

રેફ્રિજરેટરનો ઉપયોગ લગભગ તમામ ઘરોમાં થાય છે. તમે તેને ઘરના રસોડામાં સરળતાથી જોઈ શકો છો. લગભગ તમામ લોકોએ ફ્રીજ જોયા જ હશે. આવી સ્થિતિમાં, તમે ઘણી વખત નોંધ્યું હશે કે તમારા ફ્રિજની બાજુની વોલ ઘણીવાર ગરમ થઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? જો તમે આ વિશે જાણતા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી, આજે અમે તમને ફ્રિજની બાજુની દિવાલો શા માટે ગરમ થાય છે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો: ઈલેક્ટ્રીક વાહનથી લઈને મોબાઈલ ફોન થશે સસ્તા, જાણો એપ્રિલમાં શું થશે સસ્તું અને શું મોંઘુ ?

ખરેખર, રેફ્રિજરેટર ઠંડી હવા બનાવવાની પ્રક્રિયા દરમિયાન ગરમી ઉત્પન્ન કરે છે. આ ગરમીને ઘટાડવા માટે, રેફ્રિજરેટરની બંને બહારની વોલ પર ગરમી ફેલાવતી પાઈપો મૂકવામાં આવે છે, તેથી જ્યારે તે ફરે છે, ત્યારે રેફ્રિજરેટરની બાજુની દિવાલો પર ગરમી ઉત્પન્ન થાય છે. વધુમાં, જ્યારે કોમ્પ્રેસર ચાલે છે ત્યારે ઉત્પન્ન થતી ગરમી રેફ્રિજરેટરની અંદર ઠંડુ તાપમાન જાળવવા માટે રેફ્રિજરેટરની આગળ અને બાજુઓ પર વિખેરી નાખે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જણાવી દઈએ કે કેટલાક લોકોને લાગે છે કે ફ્રિજની બાજુની દિવાલ ગરમ થઈ રહી છે, તો તેમના ફ્રિજ ખરાબ થઈ ગયું છે. જો કે, આવું બિલકુલ નથી. બાજુની દિવાલ ગરમ થવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે ફ્રિજની અંદર અને તેની આસપાસ જગ્યાનો અભાવ. અથવા ફ્રીજની આસપાસનું વાતાવરણ. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો હવે તમે સરળતાથી તેને ઉકેલી શકો છો.

રેફ્રિજરેટર અને ઘરની દિવાલ વચ્ચે ગેપ

જો તમારું રેફ્રિજરેટર વારંવાર ગરમ થતું હોય, તો તે તમારા રેફ્રિજરેટર અને તેની આસપાસના વિસ્તારો વચ્ચેના અંતરને કારણે હોઈ શકે છે. તેથી ખાતરી કરો કે રેફ્રિજરેટરની બાજુઓ અને પાછળની આસપાસ ઓછામાં ઓછી 5 સેમી જગ્યા હોય અને પછી ટોચ પર ઓછામાં ઓછી 2.5 સેમી જગ્યા હોવી જોઈએ.

રેફ્રિજરેટરની આસપાસનું વાતાવરણ તપાસો

જો તમારા રેફ્રિજરેટરની બાજુની દિવાલ ખૂબ ગરમ થઈ રહી છે, તો તમારા રેફ્રિજરેટરની આસપાસના વાતાવરણને તપાસો અને તેને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો. ફ્રિજ સૂર્યથી ગરમ થઈ શકે છે. આ સિવાય રેફ્રિજરેટરની આસપાસ કોઈ પણ હીટિંગ ડિવાઈસ ન રાખો. હીટિંગ ડિવાઇસ પણ ક્યારેક ફ્રિજની દિવાલને ગરમ કરે છે. એટલું નહીં રેફ્રિજરેટરની ટોચ પર કવર લગાવશો નહીં. આ ફ્રિજની દિવાલને ગરમ કરી શકે છે.

રેફ્રિજરેટરની પાછળની સફાઈ

જો તમારું રેફ્રિજરેટર ગરમ થઈ રહ્યું છે, તો સમયાંતરે રેફ્રિજરેટરના પાછળના ભાગને સાફ કરતા રહો. નોંધ કરો કે જ્યારે તમે રેફ્રિજરેટરનો પાછળનો ભાગ સાફ કરો છો, ત્યારે વોલ સોકેટમાંથી પાવર પ્લગ દૂર કરો.

ફ્રિજને યોગ્ય તાપમાન પર સેટ કરો

જ્યારે આસપાસનું તાપમાન ઊંચું હોય ત્યારે રેફ્રિજરેટરનું તાપમાન ખૂબ ઓછું સેટ કરશો નહીં. સામાન્ય રીતે ઉનાળામાં ઠંડકનું તાપમાન 7℃ સુધી એડજસ્ટ કરી શકાય છે. આ સિવાય ફ્રીજમાં વધુ પડતો ખોરાક ન રાખો અને તેનો દરવાજો વારંવાર કે લાંબા સમય સુધી ન ખુલ્લો ન રાખો.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">