રવિન્દ્ર જાડેજાને લઈને માંજરેકરે ફરી છેડ્યો છે વિવાદ, કહે છે વનડેમાં તેવા ક્રિકેટરોથી છે પરેશાની

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને હાલના સમયમાં કોમેન્ટેટર સંજય માંજરેકર મોટેભાગે ચર્ચાઓમાં રહે છે. જોકે તેમાં તે મોટે ભાગે વિવાદીત ચર્ચાઓમાં જ રહે છે. સંજય માંજરેકર તેમની કોમેન્ટ્રી દરમ્યાન એવી કોઈકના કોઈક વાતને કહી દેતા હોય છે કે, જે બાદમાં વિવાદનો મધપૂડો છેડી દે છે. જેના કારણે સોશિયલ મીડિયામાં પણ તે મોટેભાગે ટ્રોલનો શિકાર પણ […]

રવિન્દ્ર જાડેજાને લઈને માંજરેકરે ફરી છેડ્યો છે વિવાદ, કહે છે વનડેમાં તેવા ક્રિકેટરોથી છે પરેશાની
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 29, 2020 | 11:39 PM

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને હાલના સમયમાં કોમેન્ટેટર સંજય માંજરેકર મોટેભાગે ચર્ચાઓમાં રહે છે. જોકે તેમાં તે મોટે ભાગે વિવાદીત ચર્ચાઓમાં જ રહે છે. સંજય માંજરેકર તેમની કોમેન્ટ્રી દરમ્યાન એવી કોઈકના કોઈક વાતને કહી દેતા હોય છે કે, જે બાદમાં વિવાદનો મધપૂડો છેડી દે છે. જેના કારણે સોશિયલ મીડિયામાં પણ તે મોટેભાગે ટ્રોલનો શિકાર પણ થતા રહે છે. તેમણે હાલની ઓસ્ટ્રેલીયા પ્રવાસની ભારતની પ્રથમ વનડે દરમ્યાન કોમેન્ટ્રીમાં એવી વાત કહી દીધી કે ફરી એકવાર વિવાદ સર્જાઈ ગયો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સંજય માંજરેકરે આઈસીસી વર્લ્ડકપ 2019 દરમ્યાન રવિન્દ્ર જાડેજાની રમત પર સવાલ ઉભા કર્યા હતા. તેમણે એ વખતે કહ્યુ હતુ કે, જાડેજા ટીમમાં નાની મોટી ચીજો કરતો રહે છે, એટલે કે ના બેટ્સ કે ના બોલીંગમાં યોગ્ય રહે છે. તે પછી જાડેજાએ પોતાની પ્રદર્શન વડે માંજરેકરને જવાબ આપ્યો હતો. હવે ફરી એકવાર માંજરેકરે જાડેજા પર સવાલ ઉઠાવ્યા છે. સહેવાગે જાડેજાનો મુદ્દો ઉઠાવતા જ માંજરેકરે રવિન્દ્ર જાડેજાથી કોઈ પરેશાની નથી, પરંતુ તેના જેવા ખેલાડી વન ડે ક્રિકેટમાં યોગ્ય નથી લાગતા એમ કહી દીધુ હતુ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એક સમાચાર સંસ્થા સાથે વાત કરતા માંજરેકરે કહ્યુ હતુ કે, જાડેજાને લઈને મેં મારી પ્રતિક્રીયા આપી છે. મને તે ઓલરાઉન્ડરથી કોઈ જ પરેશાની નથી, પરંતુ મને પરેશાની છે વન ડે અને ટી-20 મેચમાં જાડેજા જેવા ખેલાડીયોના હોવાથી. મેં પાછળના કેટલાક વર્ષોથી જે સિદ્ધાંત શીખ્યા છે. તેનાથી આધારીત મારી પસંદગી અને વિચાર હોય છે. તેમણે કહ્યુ કે, મને જાડેજાથી કોઇ પરેશાની નથી, મને તેના જેવા ક્રિકેટરોથી વ્હાઇટ બોલ ક્રિકેટમાં સમસ્યા છે. ત્યાં સુધી કે હાર્દિક પંડ્યા પણ મારી ટીમમાં નહી હોઈ શકે. મેં હંમેશા જાડેજાને ટેસ્ટ ફોર્મેટમાં પ્રાથમિકતા આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">