ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ બધા ર્ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ બધા ર્ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ઓઝાએ એક નિવેદનમાં રિટાયરમેન્ટની ઘોષણા કરી છે. પ્રજ્ઞાન ઓઝા હવે ફસ્ટ ક્લાસ કિક્રેટ પણ રમશે નહીં. 33 વર્ષના પ્રજ્ઞાન ઓઝાએ ભાવુક થઈને ચિઠ્ઠી લખી હતી જેમાં કિક્રેટ એસોસિએશન અને ક્રિકેટર્સોનો પણ આભાર માન્યો હતો. આ પણ વાંચોઃ ઉના નગરપાલિકા ભવન પાસે સરદાર […]

ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ બધા ર્ફોર્મેટમાંથી લીધો સંન્યાસ
Follow Us:
| Updated on: Feb 21, 2020 | 12:11 PM

ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ બધા ર્ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ઓઝાએ એક નિવેદનમાં રિટાયરમેન્ટની ઘોષણા કરી છે. પ્રજ્ઞાન ઓઝા હવે ફસ્ટ ક્લાસ કિક્રેટ પણ રમશે નહીં. 33 વર્ષના પ્રજ્ઞાન ઓઝાએ ભાવુક થઈને ચિઠ્ઠી લખી હતી જેમાં કિક્રેટ એસોસિએશન અને ક્રિકેટર્સોનો પણ આભાર માન્યો હતો.

આ પણ વાંચોઃ ઉના નગરપાલિકા ભવન પાસે સરદાર પટેલની ખંડીત હાલતમાં પ્રતિમા જોવા મળતા સર્જાયો વિવાદ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સચિન તેંડુલકરના હાથે ટેસ્ટ કેપ મેળવનારા પ્રજ્ઞાને તેમના અંતિમ ટેસ્ટ મેચને યાદગાર બનાવ્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટઈન્ડિઝની વિરુદ્ધ ઓઝાએ બે ઈનિંગમાં 5-5 વિકેટ ઝડપી હતી.

24 ટેસ્ટ મેચની 28 ઈનિંગમાં ઓઝાએ 113 વિકેટ પ્રાપ્ત કરી હતી. ઓઝાએ 18 વન-ડે મેચ રમ્યા હતા. જેમાંથી 21 વિકેટ મેળવી હતી. તો T20 મેચમાં 6 મેચ રમીને ઓઝાએ 10 વિકેટ મેળવી હતી. આ સિવાય ફસ્ટ ક્લાસ લીસ્ટમાં ઓઝાની કારકિર્દી અંગે પણ ચર્ચા થઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઓઝાએ ભારત માટે અંતિમ ટેસ્ટ મેચ 2013માં રમી હતી. તે માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકરની છેલ્લી મેચ હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">