વર્લ્ડકપમાં ભાગ નહીં લઈ શકે પેરા શૂટર્સ SAIની મદદ પણ કામ ન આવી, ટીમ ઈન્ડિયાને થઈ શકે છે મોટું નુકસાન

પેરા વર્લ્ડ કપ (Para ISSF World Cup) 4 થી 13 જૂન દરમિયાન યોજાનાર છે અને તે પેરિસ પેરાલિમ્પિક્સ (Paris Paralympics)માટે ક્વોટા પણ મળશે.

વર્લ્ડકપમાં ભાગ નહીં લઈ શકે પેરા શૂટર્સ SAIની મદદ પણ કામ ન આવી, ટીમ ઈન્ડિયાને થઈ શકે છે મોટું નુકસાન
વર્લ્ડકપમાં ભાગ નહીં લઈ શકે પેરા શૂટર્સ SAIની મદદ પણ કામ ન આવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 5:53 PM

Avani Lekhara : પેરાલિમ્પિક્સ (Paris Paralympics)માં ડબલ મેડલ વિજેતા સિંહરાજ અધના (Vijay Singh Adhana) સહિત ભારતીય પેરા શૂટિંગ ટુકડીના છ સભ્યો ભારત સરકારના હસ્તક્ષેપ છતાં વિઝા ન મળવાને કારણે ફ્રાન્સમાં પેરા ISSF વર્લ્ડ કપ(Para ISSF World Cup)માં ભાગ લઈ શકશે નહીં. ટોક્યો પેરાલિમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ અવની લેખારા(Avani Lekhara) એ ટ્વિટ કર્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. વિઝા ન મળતાં તેણે તેની માતા શ્વેતા જેવરિયા અને કોચ રાકેશ મનપત પાસે મદદ માંગી હતી.

એરપોર્ટ પરથી પીટીઆઈ સાથે વાત કરતા, મુખ્ય રાષ્ટ્રીય કોચ અને ભારતીય પેરા શૂટિંગના અધ્યક્ષ જય પ્રકાશ નૌટિયાલે કહ્યું કે, લેખારા અને તેના કોચને વિઝા મળી ગયા છે. “અવની અને તેના કોચને વિઝા મળી ગયા છે, પરંતુ તેના એસ્કોર્ટ, જે તેની માતા છે, તે વિઝા મેળવી શકી નથી,

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઘણા પેરાલિમ્પિક શૂટરોને વિઝા મળ્યા નથી

જય પ્રકાશે વધુમાં જણાવ્યું હતું કે, આ સિવાય ત્રણ પેરા શૂટર્સ સિંહરાજ, રાહુલ ઝાખર અને દીપન્દર સિંહ (તમામ પેરા પિસ્તોલ શૂટર્સ) અને બે કોચ સુભાષ રાણા (રાષ્ટ્રીય કોચ) અને વિવેક સૈની (સહાયક કોચ)ને વિઝા મળ્યા નથી. તેણે કહ્યું કે, ફ્રેન્ચ દૂતાવાસે કોઈ કારણ આપ્યું નથી. તેણે એટલું જ કહ્યું કે, વિઝાની ભારે માંગ છે. અમે 23મી એપ્રિલે વિઝા માટે અરજી કરી હતી. વિદેશ મંત્રાલયે પણ અમારી મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ છ સભ્યોને વિઝા મળી શક્યા ન હતા. આ ટુર્નામેન્ટ 4 થી 13 જૂન દરમિયાન યોજાવાની છે અને તે પેરિસ પેરાલિમ્પિક્સ માટે ક્વોટા પણ મળશે.

માત્ર 22 ખેલાડીઓને વિઝા મળ્યા છે

નૌટિયાલે કહ્યું, અમે હવે 22 સભ્યો સાથે જઈ રહ્યા છીએ, જેમાંથી 14 શૂટર છે. અમને આશા હતી કે દરેકને વિઝા મળશે કારણ કે આગામી પેરાલિમ્પિક્સ પેરિસમાં યોજાવાની છે અને આ ટુર્નામેન્ટ દ્વારા 18 ક્વોટા નક્કી કરવામાં આવશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ અવનીના ટ્વીટને રીટ્વીટ કરીને કહ્યું કે, “તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારતીય પેરા શૂટરોને વિઝા મળી શક્યા નથી. રમતગમત મંત્રાલય અને વિદેશ મંત્રાલયે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સફળતા ન મળી.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">