ઈઝરાયેલ-ઈરાન યુદ્ધના કારણે ભારતની આ ટીમને મોટું નુકસાન, ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધમાં ભારતીય ટીમને મોટું નુકસાન થયું છે. મોહન બાગાન સુપર જાયન્ટ્સ AFC ચેમ્પિયન્સ લીગ 2 માંથી બહાર થઈ ગઈ છે. મોહન બાગાન SGએ ઈરાની ક્લબ ટ્રેક્ટર FCનો સામનો કરવા ઈરાન ન જવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં એશિયન ફૂટબોલ કોન્ફેડરેશને તેની સામે કાર્યવાહી કરી છે.

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધના કારણે ભારતની આ ટીમને મોટું નુકસાન, ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ
Mohun Bagan Super GiantImage Credit source: PTI
Follow Us:
| Updated on: Oct 07, 2024 | 8:55 PM

મધ્ય પૂર્વ અત્યારે યુદ્ધનું મેદાન છે. ગાઝાની સાથે સાથે ઈઝરાયેલ લેબનોન, ઈરાન અને સીરિયા જેવા દેશો સાથે પણ લડી રહ્યું છે. આ લડાઈમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ખરેખર, મોહન બાગાન સુપર જાયન્ટને AFC ચેમ્પિયન્સ લીગ 2 માંથી હટાવી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, મોહન બાગાન SGએ ઈરાની ક્લબ ટ્રેક્ટર FCનો સામનો કરવા ઈરાન ન જવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં એશિયન ફૂટબોલની સંચાલક સંસ્થા એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC) એ મોહન બાગાન SG વિરુદ્ધ પોતાનો નિર્ણય આપ્યો છે.

મોહન બાગાન SG ટીમને મોટો ફટકો

એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC) એ સોમવારે જણાવ્યું હતું કે મોહન બાગાન સુપર જાયન્ટ્સને ઈરાની ક્લબ ટ્રેક્ટર FCનો સામનો કરવા માટે ઈરાન પ્રવાસ ન કરવાનો નિર્ણય લેવા બદલ AFC ચેમ્પિયન્સ લીગ 2 માંથી તેમને બહાર કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં આ મામલે વધુ નિર્ણય લેવામાં આવશે. ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, મોહન બાગાન સુપર જાયન્ટે તે સમયે ઈરાનમાં અસ્થિર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 2 ઓક્ટોબરે યોજાનારી મેચ માટે આ પશ્ચિમ એશિયાઈ દેશમાં પ્રવાસ ન કરવાનો નિર્ણય લીધો હતો.

એશિયન ફૂટબોલ કોન્ફેડરેશને શું કહ્યું?

“AFC લીગ 2 2024/25 સ્પર્ધાના નિયમોના નિયમ 5.2 અનુસાર, એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન પુષ્ટિ કરે છે કે ભારતના મોહન બાગાન સુપર જાયન્ટ્સને 2 ઓક્ટોબર, 2024 ના રોજ ટ્રેક્ટર FCસામેની મેચ માટે તબરીઝ પહોંચવામાં નિષ્ફળ રહેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.” AFCએ જણાવ્યું હતું કે ACL 2 પછી તેમને સ્પર્ધામાંથી દૂર ગણવામાં આવશે. આવી સ્થિતિમાં, મોહન બાગાન સુપર જાયન્ટ દ્વારા રમાયેલી તમામ મેચો સ્પર્ધાના નિયમ 5.6 મુજબ રદ્દ કરવામાં આવી છે અને તેમને અમાન્ય ગણવામાં આવી છે. શંકાના નિવારણ માટે, સ્પર્ધાના કાયદા 8.3 અનુસાર, ગ્રુપ Aમાં અંતિમ રેન્કિંગ નક્કી કરતી વખતે ક્લબની મેચોમાં મેળવેલા કોઈપણ પોઈન્ટ અને ગોલને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.’

નાક, ફેફસાં અને ગળામાં ભરાયેલા કફને દૂર કરવાનો આ છે રામબાણ ઈલાજ, જાણી લો
500 રૂપિયાની નોટ અહીં જતાં જ બની જાય છે 1.5 લાખ રૂપિયા ! જાણો કઈ છે જગ્યા ?
રાજગરાનું સેવન કરવાથી થાય છે અનેક લાભ
સવારે ખાલી પેટ હળદરનું પાણી પીવાથી જાણો શું થાય છે?
Useful Almond peels : પલાળેલી બદામની છાલને ફેંકી દેતા હોવ તો પહેલા જાણી લો તેનો સાચો ઉપયોગ
આ ગુજરાતી ગાયક દેશમાં જ નહિ વિદેશમાં પણ ખુબ ફેમસ છે, જુઓ ફોટો

ઈરાનમાં ન રમવાની ઈચ્છા વ્યક્ત કરી

તમને જણાવી દઈએ કે, મોહન બાગાન સુપર જાયન્ટની ટીમે ACL 2 ના ગ્રુપ A મેચમાં તેની પ્રથમ મેચ તાજિકિસ્તાનના FC રવશાન સામે ગોલ રહિત ડ્રોમાં રમી હતી. જ્યારે 2 ઓક્ટોબરે, તેમણે ટ્રેક્ટર FCનો સામનો કરવાનો હતો. પરંતુ ખેલાડીઓએ ઈરાનમાં ન રમવાની ઈચ્છા વ્યક્ત કરી, જ્યાં તેઓએ ઈઝરાયેલના હવાઈ હુમલામાં અગ્રણી રિવોલ્યુશનરી ગાર્ડ જનરલના મૃત્યુ બાદ શોક જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: શું રોહિત શર્મા WTC ફાઈનલ પછી નિવૃત્ત થશે? બાળપણના કોચે કરી મોટી જાહેરાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">