જાણો ક્યાં વિદેશી બેટ્સમેને વિરાટ કોહલીના વખાણ કરીને તેમના જેવું પ્રદર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી?

ઈંગલેન્ડના બેટસમેન જોસ બટલર વિરાટ કોહલીની જેમ કાયમી સારુ પ્રદર્શન કરવાની ટેવ અપનાવવાની ઈચ્છા રાખી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે વિરાટ યોગ્ય સમયે સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે.   ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જોશ બટલર માને છે કે, ‘યોગ્ય સમય પર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન’ જેવુ કશું જ હોતુ નથી. જે વાત વિરાટ કોહલીએ સાબિત કરી છે. […]

જાણો ક્યાં વિદેશી બેટ્સમેને વિરાટ કોહલીના વખાણ કરીને તેમના જેવું પ્રદર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી?
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Mar 22, 2019 | 6:30 AM

ઈંગલેન્ડના બેટસમેન જોસ બટલર વિરાટ કોહલીની જેમ કાયમી સારુ પ્રદર્શન કરવાની ટેવ અપનાવવાની ઈચ્છા રાખી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે વિરાટ યોગ્ય સમયે સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે.

ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જોશ બટલર માને છે કે, ‘યોગ્ય સમય પર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન’ જેવુ કશું જ હોતુ નથી. જે વાત વિરાટ કોહલીએ સાબિત કરી છે. જ્યારે તેણે ધાર્યુ છે ત્યારે સતક બનાવી છે. બટલરે વધુમાં કહ્યું કે, ‘યોગ્ય સમયે સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો વિચાર મારા મગજમાં નથી આવતો’.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બટલરે કહ્યું કે, ‘ઘણીવખત આ પ્રકારની વાતો કરે છે, પરંતુ દરેક વખતે તમે સારુ પ્રદર્શન કેમ નથી કરી શકતા’. કોહલીએ આંતરરાષ્ટિય ક્રિકેટમાં 66 સતક માર્યા છે. જેનુ ઉદાહરણ લઈને કહ્યું કે, ‘વિરાટ કોહલી લગભગ દરેક મેચમાં સતક લગાવે છે’. એ એવુ નથી વિચારતો કે છોડો, બીજી કોઈ મેચમાં સારુ પ્રદર્શન કરીશ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">