IPL: ઓક્શન પહેલા જ ચેન્નાઇ સુપર કિંગ્સ તેના 7-8 ખેલાડીને કરી શકે છે મુક્ત, રૈનાનો પણ કરાશે નિર્ણય

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની નવી સીઝનને લઇને તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. BCCI થી અનુમતિ મળવાના બાદ તમામ ફેંન્ચાઇઝીએ નવી સિઝન ને લઇને ખેલાડીઓની અદલાબદલી પણ કરવાની છે. વળી જે ખેલાડીઓના પ્રદર્શન થી ટીમ ખુશ નથી, તેમને રીલીઝ કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

IPL: ઓક્શન પહેલા જ ચેન્નાઇ સુપર કિંગ્સ તેના 7-8 ખેલાડીને કરી શકે છે મુક્ત, રૈનાનો પણ કરાશે નિર્ણય
Chennai Super Kings
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 10, 2021 | 12:05 PM

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની નવી સીઝનને લઇને તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. BCCI થી અનુમતિ મળવાના બાદ તમામ ફેંન્ચાઇઝીએ નવી સિઝન ને લઇને ખેલાડીઓની અદલાબદલી પણ કરવાની છે. વળી જે ખેલાડીઓના પ્રદર્શન થી ટીમ ખુશ નથી, તેમને રીલીઝ કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. IPL ના ઇતિહાસમાં મુંબઇ પછી સૌથી વધુ સફળ રહેલી ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) પણ મોટા ફેરબદલ કરવાની તૈયારીઓ કરી રહી છે. ઓક્સન ( Auction) પહેલા ટીમ મેનેજમેન્ટ 7 થી 8 જેટલા ખેલાડીઓને રિલીઝ કરવા જઇ રહી છે.

4 જાન્યુઆરીએ IPL ની ગવર્નીંગ કાઉન્સીલની બેઠકમાં નક્કિ કરવામાં આવ્યુ હતુ . જે મુબજ જે ફેંન્ચાઇઝી જે ખેલાડીઓને રિલીઝ કરવા માંગતી હોય કે, ખેલાડી બદલવા માટે ઇચ્છતી હોય તો કે પ્રક્રિયા 21 જાન્યુઆરી સુધીમાં પુરી કરી લે. ઇનસાઇડ સ્પોર્ટસના રિપોર્ટ અનુસાર ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) 7-8 મોટા ખેલાડીઓને રિલીઝ કરવા જઇ રહ્યુ છે. જેમાં કેદાર જાદવ, હરભજન સિંહ, ડ્વેન બ્રાવો, ઇમરાન તાહિર, કર્ણ શર્મા અને પિયુષ ચાવલા જેવા નામ તેમાં સામેલ છે. જો આમ થયુ તો નવા સિઝનમાં ચેન્નાઇ ખૂબ બદલાયેલ જોવા મળી શકે છે. નવી સિઝન માટેનુ ઓક્શન ફેબ્રુઆરીની શરુઆતમાં થનાર છે.

રિપોર્ટસ અનુસાર ચેન્નાઇ પાસે ઓક્સન દરમ્યાન નવા ખેલાડીની ખરિદવા માટે ફક્ત 0.15 લાખ જ બચ્યા છે. આવામાં ટીમ મેનેજમેન્ટ કેટલાક ખેલાડીઓને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. આ બધા જ તે ખેલાડીઓ છે કે જેમનુ પ્રદર્શન 2020 ની આઇપીએલ સિઝન દરમ્યાન કંઇક ખાસ રહ્યુ નહોતુ. ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઇ ની ટીમ ઇતિહાસમાં પ્રથમ વાર પ્લેઓફમાં સ્થાન મેળવવા થી દુર રહી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ ખેલાડીઓ ઉપરાંત સૌનુ ધ્યાન સુરેશ રૈના પર પણ રહેલુ છે. ટીમ મેનેજમેન્ટ તેનો કોન્ટ્રાક્ટ આ વર્ષે વધારશે કે કેમ. રૈના એ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. બાદમાં આઇપીએલ થી પણ તે અચાનક જ પરત ભારત ફરી ગયો હતો. ત્યાર બાદ જે અંગેની જાણકારીઓ પણ સામે આવવા લાગી હતી. પરંતુ હાલમાં મુંબઇ મિરરના એક રિપોર્ટ મુજબ રૈના આ વર્ષે ચેન્નાઇનો હિસ્સો હશે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">