IPL 2022: દિલ્લીની હાર પર રિષભ પંતે કહ્યું- કોરોના-વોરોના કંઈ નહીં, ધોની ભૈયા કી ટીમ છા ગઈ !

ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું. હારનું માર્જીન નાનું નહોતું. દિલ્લીને આ 91 રનથી હાર મળી હતી. ચેન્નાઈ (CSK)ની ટીમને તેની આ મોટી જીતનો ફાયદો થયો કે તેનો રનરેટ પ્લસમાં આવ્યો.

IPL 2022: દિલ્લીની હાર પર રિષભ પંતે કહ્યું- કોરોના-વોરોના કંઈ નહીં, ધોની ભૈયા કી ટીમ છા ગઈ !
Rishabh PantImage Credit source: IPL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 7:35 AM

IPL 2022 (IPL 2022), ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) 8 મેની સાંજે રમાયેલી મેચમાં દિલ્લી કેપિટલ્સને (Delhi Capitals) હરાવ્યું. હારનું માર્જીન નાનું નહોતું. દિલ્લીને આ 91 રનથી હાર મળી હતી. ચેન્નાઈ (CSK)ની ટીમને તેની આ મોટી જીતનો ફાયદો થયો કે તેનો નેટ રનરેટ પ્લસમાં આવ્યો. હવે સવાલ એ છે કે દિલ્લી કેમ હારી ગયું ? શા માટે તે આટલા મોટા માર્જિનથી હાર્યુ ? જે કહે છે તે ઘણું બધું કહી શકે છે. મેચ પહેલા આ ટીમમાં કોરોના વિસ્ફોટને પણ હારનું કારણ માની શકાય છે. કારણ કે તેની પાસેથી ખેલાડીઓ માનસિક રીતે થોડી ડગમગી ગયા હતા. આ સિવાય ટીમમાં અન્ય અવરોધો પણ રહ્યા. પરંતુ, જ્યારે કેપ્ટન રિષભ પંતને (Rishabh Pant) દિલ્લીની હારનો જવાબ પૂછવામાં આવ્યો ત્યારે તેણે એટલું જ કહ્યું કે, “કોરોનાએ હરાવી નથી, પરંતુ ધોની ભૈયાની ટીમ પાસે પાવર છે.”

ધોની ભૈયાની ટીમ એટલે કે CSK, જેની વાત રિષભ પંત કરી છે. ધોની આ મેચમાં પહેલા બોલિંગ કરવા માંગતો હતો, જે તેણે મેચ પછી કહ્યું હતું. પરંતુ દિલ્લીના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પોતાની ટીમને પહેલા બેટિંગ કરવાની તક આપી હતી. ચેન્નાઈએ તક ઝડપી લીધી અને 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવ્યા. જવાબમાં દિલ્લીની આખી ટીમ ટાર્ગેટનો પીછો કરતી વખતે 20 ઓવર પણ રમી શકી ન હતી અને 117 રનમાં તો ઓલઆઉટ થઈ ગઈ હતી.

પંતે હાર બાદ કહ્યું- કોરોનાનું કોઈ બહાનું નથી, CSKનું વર્ચસ્વ છે

જો હાર મોટી હતી, તો તેના પર કેપ્ટન રિષભ પંત સામે સવાલ હતો. તેથી આ અંગે પુછતા તેણે શું કહ્યું તે વિગતવાર વાંચો. પંતે કહ્યું, “ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ સમગ્ર મેચમાં પ્રભુત્વ ધરાવે છે. તેઓએ અમને દરેક ક્ષેત્રમાં હરાવ્યા છે. આ હાર પછી, હવે અમે ફક્ત આગામી 3 મેચો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ તેમ છીએ. જો અમે જીતીશુ તો અમે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકીશું.”

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તેણે કહ્યું, “એ સ્પષ્ટ છે કે અમારી ટીમમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. આ સિવાય કેટલાકને પેટમાં ઈન્ફેક્શન પણ છે. પરંતુ અમે આ બહાનું બનાવી શકતા નથી. જો અમારે આગળ વધવું હોય તો અમારી રમતમાં સુધારો કરવો પડશે અને મેચ જીતવી પડશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">