IPL 2021 : વિરાટ કોહલી એ ટૂર્નામેન્ટમાં મેચના એક દિવસ પહેલા RCB ની કેપ્ટનશિપ છોડવાની કરી ઘોષણાં, કેપ્ટન તરીકે અંતિમ સિઝન

IPL 2021 બાદ વિરાટ કોહલીએ RCB ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે.

IPL 2021 : વિરાટ કોહલી એ ટૂર્નામેન્ટમાં મેચના એક દિવસ પહેલા RCB ની કેપ્ટનશિપ છોડવાની કરી ઘોષણાં, કેપ્ટન તરીકે અંતિમ સિઝન
Virat Kohli
Follow Us:
| Updated on: Sep 19, 2021 | 11:10 PM

વિરાટ કોહલી (Virat Kohli) IPL 2021 પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની કેપ્ટનશિપ છોડશે. RCB એ એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે. અગાઉ, કોહલીએ કહ્યું હતું કે તે આગામી મહિને શરૂ થનારા ટી20 વર્લ્ડ કપ બાદ ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનપદેથી રાજીનામું આપશે. આ સિઝન તેની છેલ્લી સિઝન હશે, જોકે તે બેંગ્લોરની ટીમ માટે રમવાનું ચાલુ રાખશે

તેણે કહ્યું, હું RCB ના તમામ સમર્થકોને મારા પર વિશ્વાસ કરવા અને મને ટેકો આપવા બદલ આભાર માનું છું. મારે એક મહત્વની જાહેરાત કરવાની છે. આજે સાંજે મેં ટીમ સાથે વાત કરી અને તેણે કહ્યું કે RCB કેપ્ટન તરીકે આ મારી છેલ્લી IPL હશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મેનેજમેન્ટ સાથે વાત કરી

તેણે કહ્યું, મેનેજમેન્ટ સાથે આજે સાંજે જ વાત કરી. મારા મગજમાં આ વાત થોડા સમયથી ચાલી રહી હતી. તાજેતરમાં જ મેં ભારતની T20 કપ્તાની પણ છોડી દીધી છે. વર્કલોડને કારણે આ કરવામાં આવ્યું છે, કારણ કે તે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું રહ્યુ છે. આગામી વર્ષે મોટી હરાજી થવાની હોવાથી RCB પરિવર્તનમાંથી પસાર થવા જઈ રહ્યું છે. મેં મેનેજમેન્ટને કહ્યું છે કે હું RCB સિવાય અન્ય ટીમમાં હોવાનો વિચાર પણ કરી શકતો નથી.

ટાઇટલ મેળવી શક્યો નથી

કોહલી 2008 થી IPL રમી રહ્યો છે અને પહેલી સીઝનથી RCB સાથે છે. તેણે અત્યાર સુધી 199 મેચ રમી છે અને 37.97 ની સરેરાશથી 6076 રન બનાવ્યા છે. તેના નામે પાંચ સદી અને 40 અર્ધ સદી છે. તે IPL માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તે 2013 માં ટીમનો સંપૂર્ણ સમયનો કેપ્ટન બન્યો હતો. તેના નેતૃત્વમાં ટીમ 2016 માં IPL ની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં કોહલીના કેબિનેટમાં અત્યાર સુધી આઈપીએલ ટ્રોફીનું સ્થાન ખાલી છે.

આ પણ વાંચોઃ IPL 2021: MI બોલરોએ CSK બેટ્સમેનો પર તબાહી મચાવી, કોઈનું બેટ તોડ્યું અને કોઈનો હાથ ભાંગ્યો

આ પણ વાંચોઃ Tennis: ટેનિસ સ્ટાર સિમોના હાલેપે 12 વર્ષ મોટા બોયફ્રેન્ડ સાથે શરુ કરી જીવનની નવી ઇનીંગ, જુઓ ખૂબસૂરત તસ્વીરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">