IPL 2021: પ્રતિબંધ બાદ મેદાનમાં સાત વર્ષે પગ મુકનારા શ્રીસંતને આ ત્રણ ટીમો આઇપીએલમાં તક આપી શકે છે

હાલમાં જ પોતાના સાત વર્ષના પ્રતિબંધ બાદ ક્રિકેટ મેદાનમાં વાપસી કરનારા કેરળ (Kerala) ના ઝડપી બોલર, એસ શ્રીસંત (Sreesanth) IPL માં પોતાનુ પ્રદર્શન દેખાડવા તત્પર છે. ઇન્સ્ટાગ્રામ લાઇવ (Instagram Live) માં શ્રીસંતે એ વાતની પુષ્ટી કરી હતી કે તે આ વખતે પોતાનુ નામ ઓકશન (auction) માં સામેલ કરશે.

IPL 2021: પ્રતિબંધ બાદ મેદાનમાં સાત વર્ષે પગ મુકનારા શ્રીસંતને આ ત્રણ ટીમો આઇપીએલમાં તક આપી શકે છે
શ્રીસંતે એ વાતની પુષ્ટી કરી હતી કે, તે આ વખતે પોતાનુ નામ IPL ઓકશનમાં સામેલ કરશે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 24, 2021 | 8:27 AM

હાલમાં જ પોતાના સાત વર્ષના પ્રતિબંધ બાદ ક્રિકેટ મેદાનમાં વાપસી કરનારા કેરળ (Kerala) ના ઝડપી બોલર, એસ શ્રીસંત (Sreesanth) IPL માં પોતાનુ પ્રદર્શન દેખાડવા તત્પર છે. ઇન્સ્ટાગ્રામ લાઇવ (Instagram Live) માં શ્રીસંતે એ વાતની પુષ્ટી કરી હતી કે તે આ વખતે પોતાનુ નામ ઓકશન (auction) માં સામેલ કરશે. તેને કેટલીક ટીમોએ ફિટનેશ જાળવી રાખવા માટે પણ કહ્યુ છે. શ્રીસંત હાલમાં જ કેરળ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) માં હિસ્સો લીધો હતો.

આ દરમ્યાન તે પોતાના જૂના અંદાજમાં નજરે આવ્યો હતો. કેરળ પાચ મેચોમાં શ્રીસંત એ પાંચ વિકેટ ઝડપી હતી, જે આ ટુર્નામેન્ટમાં કેરળનો ત્રીજો સૌથી સફળ બોલર હતો. શ્રીસંતને યુવા ખેલાડીઓની સામે સ્લેજિંગ કરતો પણ જોવા મળ્યો હતો. સાથે જ ટુર્નામેન્ટમાં પોતાની લેગ સ્પિન પણ પ્રદર્શિત કરી હતી.

ફરીવાર શ્રીસંત મેદાનમાં વાપસી કરતા પોતાની આગળની યોજનાઓને દર્શાવતા વાત કરી હતી. તેણે કહ્યુ હતુ કે, મુખ્ય ઉદ્દેશ્ય ભારત માટે 2023 વિશ્વકપ રમવાનો છે, તેમ જ એકવાર ફરી થી આઇપીએલમાં સામેલ થવાનો છે. આઇપીએલમાં અનેક ટીમોને એક ભારતીય અનુભવી ઝડપી બોલરની જરુરીયાત શ્રીસંત પુરી કરી શકે એમ છે. તેની પાસે આઇપીએલનો ખૂબ અનુભવ છે, જે ટીમોને માટે ખૂબ કામ આવી શકે એમ છે. ખાસ કરીને ત્રણ ટીમો તેને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ખરીદ કરી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

1. ચેન્નાઇ સુપર કિગ્સઃ ટીમની પાસે બોલીંગ એક નબળી કડી રહી છે. ટીમમાં એક અનુભવી ઝડપી બોલરની કમી પાછળની સિઝનથી ખૂબ વર્તાઇ છે. ધોની જે હંમેશાથી ખેલાડીઓના સારા પ્રદર્શન લેવામાં જાણીતો છે. આ કારણ થી પણ શ્રીસંતને ચેન્નાઇમાં તક મળી શકે છે. તે ધોનીની કેપ્ટનશીપમાં લાંબો સમય આંતરરાષ્ટ્રીય રમત રમ્યો છે.

2. કિંગ્સ ઇલેવન પંજાબઃ શ્રીસંતે આઇપીએલ કેરિયરની શરુઆત જ 2008માં પંજાબ સાથે કરી હતી. તે સિઝનમાં તેમે 19 વિકેટ ઝડપી હતી. ટુર્નામેન્ટનો બીજો સૌથી સફળ બોલર તે હતો. આવામાં પંજાબ જો ફરી એકવાર તેની પર ભરોસો દર્શાવે છે તો, આ ઝડપી બોલર માટે કરિશ્મા થી કમ નથી. ટીમ પાસે શામીને છોડીને કોઇ અન્ય અનુભવી ખેલાડી નથી. ટીમ પાસે આઇપીએલનો અનુભવ ધરાવતા ઝડપી બોલર નહી હોવાને લઇને શ્રીસંતને પંજાબ પણ તક આપી શકે છે.

3 રાજસ્થાન રોયલ્સઃ શ્રીસંતે પ્રતિબંધ અગાઉ પોતાની આખરી આઇપીએલ રાજસ્થાન રોયલ્સના માટે રમી હતી. રાજસ્થાન રોયલ્સ પાસે કોઇ મોટો ભારતીય ઝડપી બોલર મોજૂદ નથી. માત્ર ઉનડકટ અને કાર્તિક ત્યાગી જ તેના માટે ભારતીય વિકલ્પ છે. ત્યાગીમાં અનુભવની કમી સ્પષ્ટ દેખાઇ આવે છે. તો ઉનડકટ ઝડપી બોલીંગ નથી કરતા. તે મોટેભાગે સ્લો બોલીંગ કરે છે, જેનો બેટ્સમેન ફાયદો ઉઠાવે છે. આવામાં રાજસ્થાન માટે પણ તે એક સારો વિકલ્પ બની શકે છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">