INDvsAUS: બહારના વિવાદોને લઇને ઓસ્ટ્રેલીયામાં ભારતીય ટીમને ફાયદો, દાસગુપ્તાનુ અનુમાન

ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર દીપ દાસગુપ્તા (Deep Dasgupta) એ કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયા (Australia) નથી ચાહતુ હોતુ કે ભારત તેમની ટીમની ભૂલો ધ્યાનમાં લે. તેથી આગામી ટેસ્ટ સુધી બહારના વિવાદો જોઇ શકાય છે. દીપ દાસગુપ્તાએ એમ પણ કહ્યું હતું કે, ભારતીય ટીમ ઓફ ફીલ્ડ બાબતોના મામલે ભારતીય ટીમને મદદ મેળનારી છે. સ્પોર્ટસ ટુડે સાથે વાત ચીત […]

INDvsAUS: બહારના વિવાદોને લઇને ઓસ્ટ્રેલીયામાં ભારતીય ટીમને ફાયદો, દાસગુપ્તાનુ અનુમાન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 05, 2021 | 9:04 PM

ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર દીપ દાસગુપ્તા (Deep Dasgupta) એ કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયા (Australia) નથી ચાહતુ હોતુ કે ભારત તેમની ટીમની ભૂલો ધ્યાનમાં લે. તેથી આગામી ટેસ્ટ સુધી બહારના વિવાદો જોઇ શકાય છે. દીપ દાસગુપ્તાએ એમ પણ કહ્યું હતું કે, ભારતીય ટીમ ઓફ ફીલ્ડ બાબતોના મામલે ભારતીય ટીમને મદદ મેળનારી છે.

સ્પોર્ટસ ટુડે સાથે વાત ચીત દરમ્યાન દાસ ગુપ્તાએ કહ્યુ હતુ કે, રોહિત શર્મા (Rohit Sharma)અને ઋષભ પંત (Rishabh Pant) સહિતનાઓ પર બાયોબબલ તોડવાનો આરોપ લગાવાયો છે. આ ઉપરાંત ક્વિસલેન્ડના કેટલાક પ્રધાનો અને ક્રિકેટરો દ્રારા પણ અપૃષ્ટ રિપોર્ટ પર પણ પ્રતિક્રીયા આપી છે. જેમાં બ્રિસબેનમાં રમાનારી ચોથી ટેસ્ટને કોરોનાના આકરા નિયમોને લઇને ભારતે અન્ય સ્થળે ટેસ્ટ યોજવા માટે માંગ કરી હતી.

ટીમ ઇન્ડીયાએ કોરોના પ્રોટકોલના સંભવિત ઉલ્લંઘન ના આરોપો થી ઇન્કાર કર્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલીયાના કાર્યકારી સીઇઓ નિક હોકલેએ સોમવારે બ્રિસબેનથી ચોથી ટેસ્ટને સ્થળાંતરીત કરવાને લઇને અટકાળોને ખારિજ કરી દીધી હતી. જોકે ભારતીય ટીમે પણ કહ્યુ હતુ કે, ત્યાના સ્થાનિકો અને અને અમારે માટે અલગ અલગ નિયમોને લઇને અમે ત્યાં જઇ શકતા નથી. સમાન નિયમોનુ પાલન અમે કરીશુ. ભારતીય ટીમ ને ક્વિસલેન્ડ સરકારના સ્વાસ્થ્ય પ્રધાને કહ્યુ હતુ કે રમત માટે આવવુ હોય તો, કોરોના નિયમોનુ પાલન કરવુ પડશે. નહિતર અહી ના આવશો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભારતીય ટીમ અને બીસીસીઆઇએ તેને ગંભીરતા થી લઇને ત્યાં જવાથી મનાઇ કરી દીધી છે. ટીમ ઇન્ડીયાનુ કહેવુ છે કે, ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે, તો ક્વોરન્ટાઇન શાના માટે રહીએ. પ્રવાસની શરુઆતમાં ક્વોરન્ટાઇન રહ્યા બાદ હવે ફરી થી આમ ના કરી શકાય. ટીમને એમ પણ કહેવુ છે કે, પ્રવાસ પુરો કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. જેના માટે ચોથી ટેસ્ટ ક્યાંય પણ આયોજીત કરી શકાય છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">