IND vs ENG: ટીમોને અભ્યાસ માટે માત્ર ત્રણ જ દિવસની છુટ, જાણો કેવા છે ટીમ ક્વોરન્ટાઇન નિયમ

ઓસ્ટ્રેલિયામાં ભારત અને શ્રીલંકામાં ઇંગ્લેંડમાં શાનદાર વિજય બાદ બંને ટીમો ભારત અને ઇંગ્લેંડ (India vs England) હવે જલદીથી એકબીજાનો સામનો કરશે. ભારત પ્રવાસ (India Tour) પર આજથી આવી રહેલી ઇંગ્લેંડની ટીમ ક્વોરન્ટાઇન (Quarantine) સમય પસાર કરશે.

IND vs ENG: ટીમોને અભ્યાસ માટે માત્ર ત્રણ જ દિવસની છુટ, જાણો કેવા છે ટીમ ક્વોરન્ટાઇન નિયમ
એક સપ્તાહ માટે બંને ટીમોને આકરા ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 27, 2021 | 10:22 AM

ઓસ્ટ્રેલીયામાં ભારત અને શ્રીલંકામાં ઇંગ્લેંડમાં શાનદાર વિજય બાદ બંને ટીમો ભારત અને ઇંગ્લેંડ (India vs England) હવે જલદી થી એકબીજાનો સામનો કરશે. ભારત પ્રવાસ (India Tour) પર આજ થી આવી રહેલી ઇંગ્લેંડની ટીમ ક્વોરન્ટાઇન (Quarantine) સમય પસાર કરશે. એક સપ્તાહ માટે બંને ટીમોને આકર ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે અને બાદમાં બંને ટીમોને ફક્ત ત્રણ જ દિવસ નો સમય પ્રેકટીશ માટે મળી રહેશે. આગામી 5 ફેબ્રુઆરીથી ટેસ્ટ સીરીઝની શરુઆત થનારી છે. ચેન્નાઇમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.

ભારત અને ઓસ્ટ્રલીયા વચ્ચે 5 ફેબ્રુઆરી થી ચાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે. કોરોના વારસને ચાલતા ટેસ્ટ સિરીઝ ફક્ત 2 સ્થળો સુધી જ સિમીત રાખવામાં આવી છે. સિરીઝની પ્રથમ બે મેચ ચેન્નાઇમાં રમાનારી છે અને બાકીની બંને ટેસ્ટ મેચ અમદાવાદ ના મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) માં રમાનારા છે. આ સિરીઝ ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) નો હિસ્સો છે.

શ્રેણીની શરુઆતની પ્રથમ બે ટેસ્ટ માટે બંને ટીમો બુધવારે ચેન્નાઇ પહોંચી રહી છે. નિયમોનુસાર બંને ટીમોએ ચેન્નાઇની હોટલમાં છ દિવસ માટે આકરા ક્વોરન્ટાઇનમાં રહેવુ પડશે. ઇએસપીએન-ક્રિકઇન્ફોની રીપોર્ટનુસાર બંને ટીમોને માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્રારા એક આલિશાન હોટલ બુક કરી છે. જેમાં બાયો સિક્યોર માહોલ તૈયાર કરવામાં આવ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ખેલાડીઓના પરીવારને પોતાના સાથે રાખવા માટેની અનુમતી પણ આપવામા આવી છે. પરંતુ છ દિવસના ક્વોરન્ટાઇન દરમ્યાન હોટલની બહાર પગ રાખી શકાશે નહી. આમ ટીમો ફક્ત આગામી બીજી,ત્રીજી અને ચોથી ફેબ્રુઆરીના દિવસોમાં જ ટ્રેનિંગ અને પ્રેકટીશ કરી શકશે.

રિપોર્ટ મુજબ તામિલનાડુ ક્રિકેટ એસોશિએશન (TNCA) એ ખેલાડીઓને સ્વિમીંગ પુલના ઉપયોગ માટે રાજ્ય સરકાર તરફ થી વિશેષ અનુમતી મેળવી છે. જોકે છ દિવસના સખત ક્વોરન્ટાઇન પુર્ણ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવામા આવી શકશે. સાથે જ કોરોના થી બચવા માટે ખેલાડી, સપોર્ટ સ્ટાફ અને પિરવારના સભ્યોને કોઇ પણ સંજોગોમાં બાયો સિક્યોર બબલની બહાર જવા દેવામાં નહી આવે. એટલે કે ફક્ત હોટલ થી મેદાન સુધી જ આવન જાવન કરી શકાશે. એ સિવાય પણ ક્યાંય પણ આવન જાવન કરી શકાશે નહી.

ભારત સરકાર દ્રારા છુટછાટ છતાં પણ TNCA એ ચેન્નાઇમાં રમાનારી બંને ટેસ્ટ માટે દર્શકોને સ્ટેડિયમ માટે પ્રવેશ નથી આપ્યો. કેન્દ્ર સરકાર એ આઉટડોર સ્પોર્ટ માટે 50 ટકા દર્શકોની છુટ આપી છે. જોકે અમદાવાદ ટેસ્ટ માટે હજુ સુધી કોઇ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. ઇંગ્લેંડના 32 સદસ્યોનુ દળ આજે બુધવારે ચેન્નાઇ પહોંચશે. જ્યાં અગાઉ થી જ મોજૂદ બેન સ્ટોક્સ અને રોરી બર્ન્સ તેમજ જોફ્રા આર્ચર સાથે જોડાશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">