Oval test માં જીત બાદ પણ BCCI કેમ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીથી છે નારાજ ? જાણો સમગ્ર મામલો

બીસીસીઆઈ નારાજ છે. તેમનું આ ઉગ્ર સ્વરૂપ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના વલણ વિશે છે.

Oval test માં જીત બાદ પણ BCCI કેમ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીથી છે નારાજ ? જાણો સમગ્ર મામલો
ind vs eng bcci get angry over ravi shastri virat kohli for attending a crowding events
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 11:36 AM

Oval test : ભારતે ઓવલ ટેસ્ટમાં જીત મેળવી છે પણ ભારતીય ક્રિકેટના હાઈકમાન્ડ શાંત નથી. બીસીસીઆઈ ગુસ્સે છે. તેના વલણમાં ગુસ્સો છે. તેમનું ઉગ્ર સ્વરૂપ ટીમ ઇન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Captain Virat Kohli)અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના વલણ વિશે છે. એક સમાચાર પત્રના અહેવાલ મુજબ, જો ભારતીય ક્રિકેટ બોર્ડ (Indian Cricket Board)ના સૂત્રોનું માનીએ તો, બીસીસીઆઈ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી ગયા અઠવાડિયે લંડનમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવાના કારણે બન્નેથી નારાજ છે.

અહેવાલ છે કે, મંગળવારે ટીમ ઈન્ડિયા (Team India)ના કોચ શાસ્ત્રી, કેપ્ટન કોહલી અને અન્ય ઘણા સભ્યો એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. જ્યાં પુસ્તકનું લોકાર્પણ થયું ત્યાં આખો હોલ લોકોથી ભરાયેલો હતો.

રવિ શાસ્ત્રી (Ravi Shastri)નો કોરોના ટેસ્ટ પોઝિટિવ  (Corona test positive)આવ્યો છે, આ ઇવેન્ટમાં હાજરી આપ્યાના 5 દિવસ પછી રવિવારે. તેના સંપર્કને કારણે બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર, અને ફિઝિયો નીતિન પટેલ, તે બધા પોઝિટિવ મળ્યા છે. અત્યારે ચારેયને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શાસ્ત્રી અને કોહલીને આ કાર્યક્રમમાં ભાગ લેવાની મંજૂરી નહોતી: સૂત્રો

BCCIના સૂત્રોએ જણાવ્યું કે, રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીને બોર્ડ દ્વારા તે કાર્યક્રમમાં હાજરી આપવાની મંજૂરી નહોતી. BCCIના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું, “બોર્ડને તે ઘટનાના ફોટા મળ્યા છે. અને આ મામલે તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ બોર્ડને શરમાવ્યું છે. બોર્ડ આ અંગે રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની પૂછપરછ કરશે. આ સમગ્ર પ્રકરણમાં ટીમના વહીવટી મેનેજર ગિરીશ ડોંગરેની ભૂમિકા પર પણ સવાલ છે.

ECB તરફથી પણ કોઈ છૂટ નથી.

બ્રિટિશ મીડિયાના અહેવાલ અનુસાર, “ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પણ ભારતીય ટીમના સભ્યોને તે ઇવેન્ટમાં આવવાની મંજૂરી આપી ન હતી.” BCCI હવે આ સમગ્ર મુદ્દે ECBના સંપર્કમાં છે. અને, કોઈપણ અન્ય ઘટના વિના સીરિઝમાં સફળતાપૂર્વક સમાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે, અત્યારે આપણે બધા રવિ શાસ્ત્રીની ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા રાખીએ છીએ. બુધવારે ટી 20 વર્લ્ડ કપ માટે પસંદગી બેઠકમાં આ મુદ્દો ઉઠાવી શકાય છે.

ટીમ ઇન્ડિયાએ ઓવલ ટેસ્ટ (Oval Test) જીતી હતી. તે પણ કોઈ નાના અંતરથી નહીં પણ 157 રનથી. આ જીત ઐતિહાસિક છે કારણ કે, ભારતને 50 વર્ષ પછી આ મેદાન પર જીત મળી છે. ગેપ ધણો લાંબો છે. પરંતુ સારા સમાચાર એ છે કે, જે રાહ જોવાય રહી હતી તેનો અંત આવ્યો છે. ઓવલમાં ટીમ ઈન્ડિયા (Team India)ની જીત ગાબ્બા પર ઓસ્ટ્રેલિયાનું ગૌરવ તોડવા જેવું છે. બંને જગ્યાએ ભારતીય ટીમે ઇતિહાસ બદલ્યો છે.

આ પણ વાંચો : IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ઐતિહાસિક જીતનો હીરો કોણ ? રોહિત શર્માએ જવાબ આપ્યો

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">