IND vs WI: વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝની અંતિમ મેચમાં નહી રમે, ટીમ ઇન્ડિયાથી અલગ થઇ ઘરે પરત ફર્યો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) વચ્ચે રમાનારી ત્રીજી T20 મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) નહીં જોવા મળે, તે શ્રીલંકા સામેની T20 શ્રેણીનો પણ હિસ્સો નહીં હોય.

IND vs WI: વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝની અંતિમ મેચમાં નહી રમે, ટીમ ઇન્ડિયાથી અલગ થઇ ઘરે પરત ફર્યો
Virat Kohli એ બીજી વન ડેમાં શાનદાર અર્ધશતકીય ઇનીંગ રમી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 10:50 AM

વિરાટ કોહલી (Virat Kohli) ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) થી અલગ થઈ ગયો છે. તેને ભારત-વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) સામેની T20 શ્રેણીની છેલ્લી મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. આમ હવે કોહલી પોતાના ઘરે પરત ફર્યો છે. બાયો બબલના કારણે BCCI એ વિરાટ કોહલીને આરામ આપ્યો છે. ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે કોહલીને 10 દિવસનો આરામ આપવામાં આવ્યો છે. આ પહેલા એવા અહેવાલ હતા કે ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન પણ શ્રીલંકા સામે 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની T20 શ્રેણીનો ભાગ નહીં હોય. આ સિરીઝ લખનૌમાં શરૂ થનારી છે. આ પછી બાકીની બે મેચ 26 અને 27 ફેબ્રુઆરીએ ધર્મશાળામાં રમાશે.

પીટીઆઈએ બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું કે, હા, કોહલી શનિવારે સવારે તેના ઘરે ગયો હતો. ભારત પહેલા જ શ્રેણી જીતી ચૂક્યું છે. બીસીસીઆઈએ નિર્ણય લીધો હતો કે તમામ ફોર્મેટમાં રમતા તમામ નિયમિત ખેલાડીઓને તેમના વર્કલોડને મેનેજમેન્ટ કરવા અને તેમના માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવા માટે સમય સમય પર બાયો બબલમાંથી બ્રેક આપવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શ્રીલંકા સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનુ એલાન બાકી

ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી પસંદગી થઈ નથી. માનવામાં આવી રહ્યું છે કે 19 ફેબ્રુઆરીએ રાત્રે ટીમની જાહેરાત થઈ શકે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણી અંતર્ગત બે મેચો પણ રમાવાની છે. આ મેચો મોહાલી અને બેંગ્લોરમાં રમાશે. વિરાટ કોહલી ટેસ્ટ શ્રેણીમાં રમશે.

આવનારા સમયમાં ભારતે સતત ક્રિકેટ રમવાનું છે. શ્રીલંકા સીરીઝ બાદ અફઘાનિસ્તાન તરફથી પણ સીરીઝના સમાચાર છે. ત્યારબાદ આઈપીએલ છે. IPL બાદ ભારતે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ જવાનું છે, ત્યારબાદ દક્ષિણ આફ્રિકાની ટીમ મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ભારતની મુલાકાતે આવશે. વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા તરફથી ટી20 વર્લ્ડ કપ અને શ્રેણી પણ છે.

આ પણ વાંચોઃ IND vs WI: ટીમ ઇન્ડિયાની જીત છતા પણ કેપ્ટન રોહિત શર્મા ખેલાડીઓ પર નારાજ, ફિલ્ડીંગમાં નબળાઇને લઇ ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચોઃ T20 World Cup Qualifier: ડેબ્યૂ મેચમાં જ ફટકારી દીધુ શતક, 22 વર્ષિય આ ખેલાડીએ 66 બોલમાં સૌથી મોટી ઇનીંગ રમી લઇ ગજબ કર્યો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">