BCCI એ ઇંગ્લેન્ડ સમક્ષ રાખી લાજવાબ ઓફર, માની લેવાશે તો માંચેસ્ટર ટેસ્ટનુ નુકશાન થઇ જશે ભરપાઇ

માંચેસ્ટર ટેસ્ટ મેચ રદ થવાને લઇ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને નુકશાન થયુ છે. એક અનુમાન મુજબ નુકશાનની રકમ 407 કરોડ રુપિયાની છે.

BCCI એ ઇંગ્લેન્ડ સમક્ષ રાખી લાજવાબ ઓફર, માની લેવાશે તો માંચેસ્ટર ટેસ્ટનુ નુકશાન થઇ જશે ભરપાઇ
BCCI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 4:27 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે માંચેસ્ટરમાં યોજાનારી ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ રદ કરવામાં આવી હતી. આ ટેસ્ટ રદ કરવાનો નિર્ણય કોરોનાના સંકટને જોતા લેવામાં આવ્યો હતો. આ ટેસ્ટ મેચ રદ્દ થવાને કારણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) ને ઘણું નુકસાન થયું છે. એક અંદાજ મુજબ નુકસાનની આ રકમ રૂપિયા 407 કરોડ જેટલી છે. ECB મેચ રદ્દ થયા બાદ BCCI પાસેથી આ રકમની માંગ કરી રહી છે. આવી સ્થિતિમાં, ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે (Jay Shah) ઈંગ્લેન્ડને કમાણી કરવા માટે એક અદ્ભુત ઓફર કરી છે.

શું છે આ ઓફર, હવે માત્ર એટલું જ જાણો. આ ઓફર T20 ની 2 મેચ વધુ અથવા એક ટેસ્ટ મેચ રમવા માટે છે. ભારતે આવતા વર્ષે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. ભારતને તે પ્રવાસમાં જેટલી T20 મેચ રમવાની દરખાસ્ત છે, ભારત જે વેળા સંખ્યા કરતા કરતા 2 વધુ મેચ રમશે. અથવા તેના બદલે તે એક ટેસ્ટ મેચ રમી શકે છે. આમ તો જોવામાં આવે તો આ ઓફર સારી છે. પરંતુ મામલો હવે આ બાબતે ECB ની ના પાસે છે, એટલે કે હવે તેણે નક્કી કરવાનું છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

આવતા વર્ષે ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ

આગામી વર્ષે જુલાઈમાં ટીમ ઈન્ડીયાના ઈંગ્લેન્ડ પ્રવાસનું શિડ્યૂલ શું છે, પહેલા તે જાણી લો. સમયપત્રક મુજબ, આ પ્રવાસ પર, ટીમ ઈન્ડીયાએ ઈંગ્લેન્ડ તરફથી 3 T20 અને જેટલી વનડે શ્રેણી રમવાની છે. ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ 1 જુલાઇના રોજ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે T20 મેચથી શરૂ થશે. બીજી T20 મેચ 3 જુલાઇએ ટ્રેન્ટબ્રિજ ખાતે અને ત્રીજી T20 મેચ 6 જુલાઇએ રમાશે. આ પછી 9, 12 અને 14 જુલાઈના રોજ 3 વનડેની શ્રેણી રમાશે.

BCCI એ ECB ને આપી છે લાજવાબ ઓફરઃ જય શાહ

આવતા વર્ષે ટીમ ઇન્ડીયાના ઇંગ્લેન્ડના પ્રવાસને લઇને જય શાહે મીડિયા અહેવાલમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું. તેમણે કહ્યુ કે, BCCI એ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને પ્રસ્તાવ મૂક્યો છે. જ્યારે આપણે આવતા વર્ષે જુલાઈમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરીશું, ત્યારે 3 T20 રમવાને બદલે, અમે 5 T20 ની શ્રેણી રમશું. જો તેઓ T20 રમવા નથી માંગતા, તો અમે તેમને આનો વિકલ્પ આપ્યો છે. અમે ઇંગ્લેન્ડ સાથે ટેસ્ટ મેચ પણ રમી શકીએ છીએ. જય શાહે વધુમાં જણાવ્યું હતું કે, હવે અમારી બેમાંથી કઈ ઓફર ECB પસંદ કરે છે, તે તેમના પર નિર્ભર કરે છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે અપેક્ષા રાખી હતી કે માંચેસ્ટરમાં ટેસ્ટ મેચ દરમિયાન સ્ટેડિયમ ભરેલું રહેશે. પરંતુ તેના રદ થવાને કારણે તેને માત્ર ટિકિટથી 100 કરોડ રૂપિયાથી વધુ કમાણી થવાનું નુકસાન સહન કરવું પડ્યુ છે. આ સિવાય બ્રોડકાસ્ટિંગ આવકમાંથી લગભગ 304 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ECB એ આ નુકસાન માટે BCCI ને જવાબદાર ગણાવ્યું છે.

આ પણ વાંચોઃ IPL 2021: ટૂર્નામેન્ટની બાકી રહેલી મેચોનુ આ રહ્યુ પુરુ શિડ્યુલ, જાણો કઇ ટીમ કોની સાથે ટકરાશે 

આ પણ વાંચોઃ T20 World Cup: ટીમ ઇન્ડીયાની પસંદગીને લઇને ઇંગ્લેન્ડમાં રહેલા પૂર્વ દિગ્ગજે કહ્યુ, આ ખેલાડીનુ નામ ટીમમાં નહી જોઇ ઝટકો લાગ્યો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">