IPL: સુનિલ ગાવાસ્કરનુ મોટુ નિવેદન-ખેલાડીઓના ઇરાદાઓ પર ઉઠાવ્યા સવાલ, કહ્યુ વધારે મહેનત નથી કરતા

આઈપીએલની આ હરાજીમાં 204 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા, જેમાં 67 વિદેશી ખેલાડીઓ સામેલ હતા અને ફ્રેન્ચાઈઝીઓએ કુલ 551 ​​કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો.

IPL: સુનિલ ગાવાસ્કરનુ મોટુ નિવેદન-ખેલાડીઓના ઇરાદાઓ પર ઉઠાવ્યા સવાલ, કહ્યુ વધારે મહેનત નથી કરતા
Sunil Gavaskar એ આઇપીએએલ ખેલાડીઓને લઇને મોટી વાત કહી છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 8:42 AM

દર વર્ષની જેમ ફરી એકવાર આઈપીએલની હરાજીમાં ઘણા ક્રિકેટરોના ખિસ્સામાં મોટી રકમ આવી ગઈ છે. આઇપીએલ 2022 ની હરાજી (IPL 2022 Auction) માં 11 ખેલાડીઓની કિંમત 10 કરોડથી વધુની છે અને ડઝનબંધ ખેલાડીઓને 1 થી 10 કરોડની વચ્ચેની તગડી રકમ મળી છે. આવી સ્થિતિમાં, દેખીતી રીતે આ ખેલાડીઓ માટે ટૂર્નામેન્ટમાં ભાગ લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ દ્વારા તેમને નાણાકીય સુરક્ષા મળે છે. પરંતુ શું તેનાથી ખેલાડીઓ આઇપીએલ (IPL 2022) ની આસપાસ ધ્યાન રાખીને તેમની રાષ્ટ્રીય અથવા ઘરઆંગણાની ટીમો માટે તેમની સંપૂર્ણ ક્ષમતા મુજબ પ્રદર્શન નથી કરતા? આવી અટકળો ઘણી વખત કરવામાં આવી છે અને હવે મહાન બેટિંગ સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) પણ આશંકા વ્યક્ત કરી છે. તેઓના મુજબ IPLને ધ્યાનમાં રાખીને કેટલાક ખેલાડીઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના ડરે ઈજાગ્રસ્ત ન થાય તે માટે તેમની પૂરી તાકાત લગાવતા નથી.

આઈપીએલની હરાજી પૂર્ણ થયા બાદ હવે ટૂર્નામેન્ટ શરૂ થવામાં હજુ થોડા દિવસો બાકી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની સાથે અન્ય ટીમો દ્વારા પણ ઘણી મેચો રમવાની છે. માત્ર ઈન્ટરનેશનલ ક્રિકેટરો જ નહીં પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટરો પણ વ્યસ્ત છે. ખાસ કરીને ભારતના ડોમેસ્ટિક ક્રિકેટરોએ રણજી ટ્રોફીમાં પોતપોતાના રાજ્યોની ટીમો માટે પોતાનું કૌશલ્ય બતાવવું પડશે. આવી સ્થિતિમાં, જો આ સમયગાળા દરમિયાન કોઈપણ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે અને આઈપીએલમાં રમવા માટે અસમર્થ હોય છે, તો તેને તે રકમ નહીં મળે જે આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓએ તેને ખરીદવા માટે ખર્ચી છે.

‘ખેલાડીઓ આઈપીએલ નજીક હોઇ મહેનત નહીં કરે’

આવી સ્થિતિમાં, એવી સંભાવના છે કે ખેલાડીઓ IPLના આ ઉત્તમ કરારને ગુમાવાય નહીં તેથી બચીને રહેવા ઇચ્છશે. આ માટે તેમની સંબંધિત ટીમો માટે તેમની સંપૂર્ણ ક્ષમતા અનુસાર મેદાન પર પ્રદર્શન કરવાનું ટાળશે. ગાવસ્કરે પણ આવી જ આશંકા વ્યક્ત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ગાવસ્કરે એક મીડિયા કોલમમાં લખ્યું છે, (IPL) હરાજી એ તમામ ખેલાડીઓના જીવનને બદલી નાખે છે કારણ કે તે તેમના અને તેમના પરિવારો માટે સુરક્ષિત ભવિષ્યનો માર્ગ ખોલે છે. આવી સ્થિતિમાં, એવી સંભાવના પણ છે કે ઘણા ખેલાડીઓ તેમની રાષ્ટ્રીય ટીમો માટે રમવા માટે પૂરતી મહેનત કરી શકતા નથી, ખાસ કરીને જ્યારે IPL નજીક છે.

204 ખેલાડીઓ પર 551 કરોડ રૂપિયા ખર્ચાયા

આ હરાજીમાં વેચાયેલા ખેલાડીઓની વાત કરીએ તો, મેગા ઓક્શનમાં 10 ફ્રેન્ચાઈઝીઓએ કુલ 551 ​​કરોડથી વધુની રકમની ખરીદી કરી હતી, જેમાં 204 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. જેમાં 67 ખેલાડીઓ વિદેશી છે. તે જ સમયે, ઘણા ખેલાડીઓ ભારતની સ્થાનિક સિસ્ટમનો ભાગ છે, જે 20 લાખથી 1 કરોડ રૂપિયાની વચ્ચે વેચાયા છે. હવે સુનીલ ગાવસ્કરની આશંકા કેટલી સાચી છે કે નહીં, પરંતુ એ સ્પષ્ટ છે કે આ ખેલાડીઓ માટે આ રકમ સ્વાભાવિક રીતે જ મોટી હશે અને આવી સ્થિતિમાં તેઓ ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણ ઉપલબ્ધ રહેવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચોઃ IPL 2022: સુનીલ ગાવસ્કરે બતાવ્યુ આઇપીએલ ઓક્શનમાં હર્ષલ પટેલ પર કેમ પૈસાનો વરસાદ થયો, ગુજ્જુ ખેલાડીના કર્યા જબરદસ્ત વખાણ

આ પણ વાંચોઃ WWE નો આ સુપર સ્ટાર ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી સહિત અત્યાર સુધીમાં 4 ભારતીય ક્રિકટરોની તસ્વીરો શેર કરી ચુક્યો છે

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">