ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટબોલર એસ શ્રીસંતે ક્રિકેટમાંથી લીધી નિવૃતી, ટ્વીટ કરી આપી જાણકારી

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી એસ. શ્રીસંતે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરી છે, તેણે ટ્વિટર પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટબોલર એસ શ્રીસંતે ક્રિકેટમાંથી લીધી નિવૃતી, ટ્વીટ કરી આપી જાણકારી
Sreesanth (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 8:07 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ના ફાસ્ટ બોલર એસ શ્રીસંત (Sreesanth)એ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે. શ્રીસંતે ટ્વિટર પર પોસ્ટ કરતી વખતે પોતાની નિવૃતીને લઈને જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે શ્રીસંતે હાલમાં જ સ્થાનિક ક્રિકેટ રણજી ટ્રોફીની મેચ રમી હતી. ત્યારબાદ તે ઇજાના કારણે બહાર થઇ ગયો હતો.

શ્રીસંતે ટ્વિટ કરતા લખ્યું કે, “ખૂબ દુઃખ સાથે પરંતુ અફસોસ વિના, હું ભારે હૃદય સાથે આ કહું છું કે હું ભારતીય સ્થાનિક (ફર્સ્ટ ક્લાસ અને તમામ ફોર્મેટ) ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આગામી પેઢીના ક્રિકેટરો માટે મેં મારી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મારો છે અને જો કે હું જાણું છું કે તે મને ખુશ નહીં મળે, પણ મારા જીવનમાં આ સમયે આ નિર્ણય લેવાનું આ યોગ્ય અને સન્માનજનક પગલું છે. મેં દરેક ક્ષણને વહાલ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

શ્રીસંતની ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો તે સારી રહી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 27 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન શ્રીસંતે 87 વિકેટ ઝડપી છે. તેણે 53 વનડેમાં 75 વિકેટ ઝડપી છે. જ્યારે તેણે 10 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 7 વિકેટ ઝડપી છે. શ્રીસંતે IPL ની 44 મેચમાં 40 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો : “ક્રિકેટર સાથે લગ્ન કર્યા બાદ જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે”, જાણો ધોનીની પત્ની સાક્ષીએ કેમ કહ્યું આવું

આ પણ વાંચો : ICC Test Ranking: રવિન્દ્ર જાડેજાએ કરી કમાલ, 2017 બાદ ફરીવાર ટેસ્ટ ઓલરાઉન્ડ નંબર 1 બન્યો

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">