AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયાએ જીત માટે બનાવ્યા હતા 2 રૂલ્સ, 9-0 બાદ રોહીત શર્માએ ખોલ્યું વર્લ્ડકપની સફળતાનું રહસ્ય

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીની સૌથી સફળ ટીમ છે. તેઓ એકમાત્ર એવી ટીમ છે જે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હારી નથી. સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાની આ જીતનું રહસ્ય શું છે? નેધરલેન્ડ સામેની જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ ભારતીય ટીમની સફળતાનું રહસ્ય ખોલ્યું છે. તો જાણીએ આ રહસ્ય છે શું

ટીમ ઈન્ડિયાએ જીત માટે બનાવ્યા હતા 2 રૂલ્સ, 9-0 બાદ રોહીત શર્માએ ખોલ્યું વર્લ્ડકપની સફળતાનું રહસ્ય
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2023 | 11:18 AM
Share

વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની ગાડી ફુલ સ્પીડમાં દોડી રહી છે. 8 ઓક્ટોમ્બરથી 12 નવેમ્બર વચ્ચે રમેલી તમામ 9 મેચ ભારતે જીતી છે. એટલે કે, 9 જીત અને હાર 0 છે. ભારતે 9મી જીત નેઘરલેન્ડને 160 રનથી હાર આપી છે અને આ સાથે સેમિફાઈનલ મેચ પહેલા ભારતે જીત મેળવી છે. પરંતુ વર્લ્ડકપના આ વિજય રથમાં ભારતીય ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. આની પાછળનું કારણ શું છે. તો આનો જવાબ છે ભારતીય ટીમના કમાન્ડર રોહિત શર્મા છે.

રોહિત શર્માએ નેધરલેન્ડને હરાવ્યા બાદ વર્લ્ડકપમાં ભારતની સફળતાનો રાઝ ખોલ્યો છે. તેની વાતો સાંભળી એવું લાગે છે કે, ટીમ ઈન્ડિયાના આ 2 રુલ ન હોત તો જીતવું મુશ્કેલ હતુ. ચાહકો તે બે નિયમો વિશે જાણવા માટે ઉત્સુક હશો જે ભારતીય ટીમની જીતની ફોર્મ્યુલા બની ગઈ છે.

કઈ બે વાત છે ટીમ ઈન્ડિયા માટે સફળ સાબિત થઈ ?

રોહિત શર્માએ ભારતની સફળતાનું રાઝ ખોલ્યું છે. તેના મુજબ 2 વાત પર ધ્યાન જાય છે. જે લાગે છે કે, આ 2 નિયમ ટીમ ઈન્ડિયા માટે જરુરી હતા. પહેલી વાત જે રોહિત શર્માએ કહી તે છે તે એક મેચ વિશે જ વિચારે છે. બીજી વાત છે. દરેક ખેલાડીને ખબર છે કે, તેણે કેવું પ્રદર્શન કરવું છે. જો ટીમ ઈન્ડિયાની તમામ 9 જીત જોઈએ તો આજ 2 વાત જોવા મળી રહી છે.

રોહતિ કહ્યું એક મેચ વિશે જ વિચાર્યું કે, તેણે મેચ અલગ અલગ સ્થળો પર રમવાની હતી. અને તેની ટીમને આ પરિસ્થિતિ અનુસાર રમવાનું હતુ. રોહિતની બીજી વાત છે કે, દરેક ખેલાડીને પોતાનો રોલ સારી રીતે ખબર છે. ટીમ ઈન્ડિયાએ 9 મેચ જે રીતે રમી છે તે જોઈ કેપ્ટન પણ ખુશ છે.

9-0. આ આંકડો સારું દેખાય છે અને સારો સાંભળવા પણ મળી રહ્યો છે. પરંતુ, હવે ખરી કસોટી છે કારણ કે હવે નોકઆઉટ થશે. ટીમ ઈન્ડિયાનો મુકાબલો 15 નવેમ્બરે સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે થશે. અને, આમાં હાર પચે તેમ નથી. કારણ કે અહીં હાર તેની છેલ્લી 9 જીતની તમામ મહેનત પર પાણી ફેરવી દેશે.

આ પણ વાંચો  : વિદેશી ક્રિકેટરે ફૂટપાથ પર સૂતા લોકોની દિવાળી સુધારી, 500-500ની નોટ ચૂપચાપ મૂકી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">