AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB વિક્ટ્રી પરેડ : વિરાટ કોહલીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL ટ્રોફી ઉપાડવાનો ઈનકાર કર્યો, આ છે કારણ

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વિરાટ કોહલી અને કેપ્ટન રજત પાટીદારે ચાહકો સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરી. જોકે, આ દરમિયાન વિરાટ કોહલીએ IPL ટ્રોફી ઉપાડવાનો ઈનકાર કર્યો, જાણો કારણ

RCB વિક્ટ્રી પરેડ : વિરાટ કોહલીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL ટ્રોફી ઉપાડવાનો ઈનકાર કર્યો, આ છે કારણ
Virat KohliImage Credit source: PTI
Follow Us:
| Updated on: Jun 04, 2025 | 7:15 PM

IPL 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં આખી RCB ટીમ હાજર રહી હતી પરંતુ અહીં એક રસપ્રદ વાત જોવા મળી કે વિરાટ કોહલીએ IPL ટ્રોફી ઉપાડવાનો ઈનકાર કર્યો હતો. ચોંકશો નહીં, વિરાટ કોહલીએ ગુસ્સામાં આવું કર્યું ન હતું, હકીકતમાં તેણે કેપ્ટન રજત પાટીદારનું સન્માન કરવા માટે આ કર્યું હતું. ચાલો તમને જણાવીએ કે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શણગારેલા સ્ટેજ પર ખરેખર શું થયું?

વિરાટે IPL ટ્રોફી ન ઉપાડી

આખી RCB ટીમ સ્ટેડિયમમાં સ્ટેજ પર ઉભી હતી. સૌ પ્રથમ, વિરાટ કોહલીએ ચાહકોને પોતાના દિલની વાત કહી અને ત્યારબાદ કેપ્ટન રજત પાટીદારે માઈક હાથમાં લીધું અને દરેક RCB ચાહકનો આભાર માન્યો. આ પછી, જ્યારે IPL ટ્રોફી ઉપાડવાનો સમય આવ્યો, ત્યારે રજત પાટીદારે વિરાટ કોહલીને ઉપાડવા કહ્યું પરંતુ આ દિગ્ગજ ખેલાડીએ તેમ કરવાનો ઈનકાર કરી દીધો. વિરાટે રજતને કહ્યું કે તમે કેપ્ટન છો અને તમારે આ ટ્રોફી ઉપાડવી જોઈએ. આ પછી, રજત પાટીદારે IPL ટ્રોફી ઉપાડી અને ચાહકો ખુશ થઈ ગયા.

Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?

રજત પાટીદાર માટે વિરાટે કહી મોટી વાત

IPL જીતવાના પ્રસંગે વિરાટ કોહલીએ કહ્યું કે હવે અમારા ચાહકો ‘E Sala Cup Namde’ નહીં પણ ‘E Sala Cup Namdu’ કહેશે. વિરાટે એમ પણ કહ્યું કે દરેક વ્યક્તિએ રજત પાટીદાર માટે ઉત્સાહ વધારવો જોઈએ, કારણ કે તે લાંબા સમય સુધી RCBનું નેતૃત્વ કરશે. તમને જણાવી દઈએ કે રજત પાટીદારે પોતાની કેપ્ટનશીપમાં RCB માટે ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો છે. રજત પાટીદાર આ વર્ષે RCBનો કેપ્ટન બન્યો અને તેણે પહેલી જ સિઝનમાં ટીમને IPL જીતી અપાવી.

આ પણ વાંચો: RCB વિક્ટ્રી પરેડ : બેંગલુરુ મેટ્રો સ્ટેશન પર એટલી ભીડ કે ઊભા રહેવાની પણ જગ્યા નથી, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી
અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">