પેશાવરમાં ધડાકાને લઈ PCB ની ચિંતા PSL ને લઈ વધી, વિદેશી ખેલાડી હટી જશે!

ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનમાં PSL રમાનારી છે. જેના પંદર દિવસ પહેલા જ પેશાવરમાં આંતકી હુમલાને લઈ ક્રિકેટ બોર્ડ પણ હલી ચૂક્યુ છે. પાકિસ્તાન ક્રિકેટ લીગમાં રમવા માટે આવનારા ખેલાડીઓ હટી જવાનો ડર પેદા થયો છે.

પેશાવરમાં ધડાકાને લઈ PCB ની  ચિંતા PSL ને લઈ  વધી, વિદેશી ખેલાડી હટી જશે!
પેશાવર ધડાકા બાદ હવે PSL પર ચિંતા વ્યાપી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 7:07 PM

પાકિસ્તાનના પેશાવરમાં આવેલી પોલીસ લાઈનની મસ્જીદમાં ધડાકો થતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. પેશાવરમાં થયેલા આ ધડાકાને લઈ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની પણ ચિંતા વધી ગઈ છે. અહેવાલ મુજબ 28 લોકોએ જીવ ગુમાવ્યા છે અને દોઢસોથી વધારે લોકોને ઈજા પહોંચી છે. આંતકી ઘટનાને લઈ હવે પાકિસ્તાનમાં ક્રિકેટમાં અશાંતીનો માહોલ છવાઈ ગઈ છે. કારણ કે આગામી મહિને પાકિસ્તાન ક્રિકેટ લીગની શરુઆત થવા જઈ રહી છે. હવે પાકિસ્તાનમાં રમવા આવનારા વિદેશી ખેલાડીઓમાં આ ઘટના ભયનો માહોલ સર્જી દેશે તેવો ડર સતાવવા લાગ્યો છે.

PSL માં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ અને ઈંગ્લેન્ડ સહિતના દેશોથી ખેલાડીઓ હિસ્સો લેવા માટે પહોંચતા હોય છે. હવે પોલીસ લાઈન મસ્જીદમાં ધડાકાની ઘટના બાદ લીગ પર પણ ખતરાની ઘંટડી વાગી છે. અગાઉ ક્રિકેટ ટીમો સુરક્ષાના કારણો પાકિસ્તાન પ્રવાસ ખેડવાથી ના ભણી ચુકી છે, ત્યાં હવે આ ઘટના બાદ પોતાના દેશની નેશનલ ટીમના ખેલાડીઓને આવા જ કારણો સર થોભી જવાની રોક લાગી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સ્ટાર ખેલાડીઓ હટી જવાનો ડર

પાકિસ્તાન સુપર લીગમાં મોઈન અલી, ટોમ કરન, ટાઈમલ મિલ્સ, મેથ્યુ વેડ, ઈમરાન તાહિર, જેમ્સ વિન્સ, એન્ડ્ર્યુ ટાય, બેન કટિંગ, હેરી બ્રૂક્સ, સેમ બિલિંગ્સ, કિરોન પોલાર્ડ, જેસન રોય જેવા મોટા ખેલાડીઓ હિસ્સો લે છે. ભયના માહોલની સ્થિતીમાં હાલ તો પાકિસ્તાનમાં એક ડર એ પણ વ્યાપ્યો છે, કે વિદેશી સ્ટાર ખેલાડીઓ ટૂર્નામેન્ટથી હટી શકે છે.

પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હાફીઝે સોશિયલ મીડિયા પર પેશાવરની ઘટનાને લઈ સંદેશો લખ્યો હતો. તેણે બતાવ્યુ હતુ કે, પેશાવરના સમાચાર ખૂબ જ દર્દનાક છે. આ હુમલામાં માર્યા ગયેલા લોકો માટે પ્રાર્થના. તેણે કહ્યું કે આપણને શાંતિની જરૂર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે આત્મઘાતી હુમલાખોરે નમાઝના સમયે પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ બ્લાસ્ટ લગભગ 1.40 કલાકે થયો હતો. વિસ્ફોટના કારણે મસ્જિદની છત પડી ગઈ હતી.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">