Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 વર્ષની ઉંમરે ઇસ્લામ માટે નિવૃત્તિ, પાકિસ્તાની ક્રિકેટર આયેશા નસીમની ચોંકાવનારી જાહેરાત

આયશા નસીમે 18 વર્ષની ઉંમરે ક્રિકેટ છોડવા પાછળનું કારણ જણાવ્યું કે તે ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે. તેણે આ વર્ષે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સામે લાંબી સિક્સર ફટકારી હતી. આયેશા નસીમે ત્રણ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

18 વર્ષની ઉંમરે ઇસ્લામ માટે નિવૃત્તિ, પાકિસ્તાની ક્રિકેટર આયેશા નસીમની ચોંકાવનારી જાહેરાત
Ayesha Naseem
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 11:50 PM

આ વર્ષની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા સામે અને તે પહેલા ઓસ્ટ્રેલિયા સામે લાંબી સિક્સર ફટકારનારી પાકિસ્તાની ક્રિકેટર આયેશા નસીમે (Ayesha Naseem) 18 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈ લીધી છે. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી વસીમ અકરમે પણ આયેશાની પ્રતિભાના વખાણ કર્યા હતા. તેણીને પાકિસ્તાન (Pakistan) મહિલા ક્રિકેટની આગામી સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવી રહી હતી, પરંતુ આયશા નસીમે કારકિર્દીની ટોચ પર નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા.

T20 વર્લ્ડ કપમાં ભારત સામે 43 રન ફટકાર્યા હતા

આયશા નસીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પણ પોતાના આ નિર્ણયની જાણકારી આપી છે. તે પાકિસ્તાન તરફથી T20 વર્લ્ડ કપ પણ રમી ચુકી છે. આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડ કપ રમાયો હતો. આ વર્લ્ડ કપમાં આયશા નસીમે ભારત સામે 25 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયા સામે પણ 20 બોલમાં 24 રન બનાવ્યા હતા, જેમાં આયશાએ 4 સિક્સ અને 1 ફોર પણ ફટકારી હતી.

Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?
અમેરિકામાં 50 વર્ષના બોલિવુડ સ્ટારને લોકો ગુગલ પર કેમ સર્ચ કરી રહ્યા છે, જાણો ?
વિરાટ કોહલી નહીં, આ ખેલાડી છે રન ચેઝનો નવો માસ્ટર

ઇસ્લામ માટે ક્રિકેટ છોડી દીધું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનની આ વિસ્ફોટક બેટ્સમેને નિવૃત્તિ લીધી કારણ કે તે ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે. તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કહ્યું કે તે ક્રિકેટ છોડી રહી છે અને ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે. આયેશા નસીમે લગભગ 3 વર્ષ પહેલા વર્ષ 2020માં થાઈલેન્ડ સામેની ODI મેચમાં રમી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

આ પણ વાંચો : IND vs WI: સિક્કો ઉછાળતાની સાથે જ રચાયો ઈતિહાસ, 3 ખેલાડીઓને મળ્યું ખાસ સ્થાન

ઇન્ટરનેશનલ રન 400ની નજીક

પાકિસ્તાન માટે તેણે 30 T20 મેચમાં 369 રન અને 4 ODI મેચમાં 33 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે રમાયેલી નોટઆઉટ 45 રનની ઇનિંગ આયેશાની ક્રિકેટ કારકિર્દીની સૌથી મોટી ઈનિંગ રહી છે. જ્યારે વર્લ્ડકપમાં ભારત સામે રમાયેલી અણનમ 43 રનની ઇનિંગ તેની કારકિર્દીની બીજી સૌથી મોટી ઇનિંગ સબીટ થઈ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

મેટ્રો સ્ટેશન પર એક યુવક મર્યાદા ભૂલ્યો, હરકત જોતાં જ પબ્લિક ઉશ્કેરાઈ
મેટ્રો સ્ટેશન પર એક યુવક મર્યાદા ભૂલ્યો, હરકત જોતાં જ પબ્લિક ઉશ્કેરાઈ
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ગટરના પાણી ભરાવા મુદ્દે સ્થાનિકોએ અર્બન સેન્ટર લીધુ માથે
અમદાવાદમાં ગટરના પાણી ભરાવા મુદ્દે સ્થાનિકોએ અર્બન સેન્ટર લીધુ માથે
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
26/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો
26/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">