નિવૃત્તિની અફવાઓ વચ્ચે ધોનીએ આપ્યા સારા સમાચાર, 2 વાગે આખા દેશની સામે કહ્યું કે…

એમએસ ધોનીએ શનિવારના દિવસે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, તે રવિવારે બપોરે 2 વાગ્યે બધા સાથે એક સારા સમાચાર શેર કરશે.

નિવૃત્તિની અફવાઓ વચ્ચે ધોનીએ આપ્યા સારા સમાચાર, 2 વાગે આખા દેશની સામે કહ્યું કે...
નિવૃત્તિની અફવાઓ વચ્ચે ધોનીએ આપ્યા સારા સમાચારImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 5:27 PM

Indian Cricket Team : એમએસ ધોની (Ms Dhoni)એ રવિવારે મોટા સમાચાર આપ્યા છે. શનિવારે ધોનીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેરાત કરી હતી કે તે રવિવારે બપોરે 2 વાગ્યે બધા સાથે એક સમાચાર શેર કરવા જઈ રહ્યો છે. તેની જાહેરાત બાદથી એવી અટકળો ચાલી રહી હતી કે તે કદાચ આઈપીએલ (IPL)માંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી શકે છે, પરંતુ રવિવારે તે નિયત સમયે દેશની સામે આવ્યો હતો અને તેણે સ્પષ્ટ કર્યું હતું કે આ સમાચાર તેની નિવૃત્તિના નથી.

બિસ્કિટ ભારતની વર્લ્ડ કપ જીત સાથે જોડાયેલ છે

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ સમાચાર એક બિસ્કિટના લોન્ચિંગના હતા, જેને તેણે 2011 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત સાથે જોડીને લોન્ચ કર્યું હતું. ધોનીએ દેશમાં એક બિસ્કીટ ફરીથી લોન્ચ કર્યું અને તેને વર્લ્ડ કપ સાથે જોડી દીધું. પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું કે, ભારતે 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો. તે સમયે આ બિસ્કિટ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર આ બિસ્કિટ દેશમાં લોન્ચ થઈ રહ્યા છે અને આ વર્ષે બીજોવર્લ્ડ કપ છે. આ કનેક્શન સ્પષ્ટ થયું છે. જો કે દિગ્ગજ કેપ્ટનની જાહેરાત બાદ કેટલાક ચાહકો ગુસ્સે પણ થયા હતા. કેટલાક યૂઝર્સનું કહેવું છે કે ધોનીએ અપેક્ષાઓ પૂર્ણ ન કરી. ચાહકોનું કહેવું છે કે, તેમને લાગ્યું કે કંઈક ખાસ થશે.

આ જાહેરાત બાદ ચાહકો ગુસ્સે થયા

એક યુઝરે કહ્યું કે, તમે કરોડો લોકોના આઇકોન છો, થોડા પૈસા માટે તેમની ભાવનાઓ સાથે રમતા ન કરો. ધોનીની કપ્તાનીમાં ભારતે 2007માં પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી તેણે ઘર આંગણે 2011માં વનડે વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2013માં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી પર પણ કબજો કર્યો હતો. જો વાત IPLમાંથી નિવૃત્તિની કરવામાં આવે તો થોડા દિવસો પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને પુષ્ટિ કરી હતી કે IPLની આગામી સિઝનમાં ધોની ટીમનું નેતૃત્વ કરશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">