AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય બોલરે હોસ્પિટલમાંથી શેર કર્યો ફોટો, જાણો કેટલી મેચથી દૂર રહેશે

રણજી ટ્રોફી 2022-23 પહેલા ખલીલ અહેમદ (Khaleel Ahmed)નું અચાનક હોસ્પિટલના પલંગ પર પડવું એ રાજસ્થાનની ટીમ માટે મોટો ફટકો છે. તેમને જણાવી દઈએ કે ડોમેસ્ટિક ક્રિકેટમાં ખલીલ માત્ર રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે.

ભારતીય બોલરે હોસ્પિટલમાંથી શેર કર્યો ફોટો, જાણો કેટલી મેચથી દૂર રહેશે
ભારતીય બોલરે હોસ્પિટલમાંથી શેર કર્યો ફોટોImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2022 | 11:43 AM
Share

ભારતના ડાબા હાથના ફાસ્ટ બોલર ખલીલ અહેમદે હોસ્પિટલનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેની તબિયત સારી નથી દેખાઈ રહી. તેના સ્વાસ્થ્ય અંગે લેટેસ્ટ અપડેટ ખુદ ભારતીય બોલરે શેર કર્યું છે. પોતાના સ્વાસ્થ્ય અપડેટમાં ખલીલે સ્પષ્ટપણે કહ્યું ન હતું કે તે કેટલો સમય ક્રિકેટથી દૂર રહેશે. પરંતુ એક સંકેત ચોક્કસપણે છે. તેણે કહ્યું કે તે રણજી ટ્રોફી 2022-23ની મોટાભાગની મેચોમાં રમતા જોવા મળશે નહીં.

ખલીલ અહમદ અચનાક હોસ્પિટલમાં દાખલ થવું રણજી ટ્રોફી 2022-23માં ઉતરતા પહેલા રાજસ્થાનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે, સ્થાનિક ક્રિકેટમાં ખલીલ રાજસ્થાનને જ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે હોસ્પિટલના ફોટો સાથે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ઈમોશનલ પોસ્ટ કરી છે.

ખલીલ અહેમદ મોટાભાગની રણજી મેચો નહીં રમે

ખલીલ અહેમદે લખ્યું, “પ્રિય સૌ, ક્રિકેટથી દૂર રહેવું સરળ નથી. પરંતુ કમનસીબે મારી તબીબી સ્થિતિને કારણે મારે દુર રહેવું પડ્યું છે. આ કારણે હું રણજી ટ્રોફીની મોટાભાગની મેચોમાંથી બહાર રહીશ. હાલમાં હું સ્વસ્થ થઈ રહ્યો છું. હું ફિટ થતાં જ ટીમમાં વાપસી કરીશ.

ડાબા હાથના ફાસ્ટ બોલર ખલીલ અહમદે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની હાલની સીઝનમાં 4 વિકેટ લીધી હતી. તેમણે આઈપીએલ 2022માં દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતુ,જ્યાં 10 મેચમાં 16 વિકેટ લીધી હતી.

ભારત માટે 25 ઈન્ટરનેશનલ મેચ રમી

ખલીલ અહમદે ભારત માટે અત્યારસુધી 11 વનડે અને 14 ટી 20 મેચ રમી છે. વનડે ક્રિકેટમાં તેના નામે 15 વિકેટ છે તો ટી 20માં તેમણે 13 વિકેટ લીધી છે. પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વર્ષે 2019માં બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 મેચ નાગપુરમાં રમી હતી.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">