IPL 2023 થી લાગુ કરાનાર ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમમાં BCCI એ લગાવી દીધી ખાસ શરત, જાણો શુ છે મામલો

IPL 2023 થી 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ લાગુ થઈ રહ્યો છે. જેના વડે ચાલુ મેચ દરમિયાન જ ટીમ પોતાની જરુરિયાત મુજબ એક ખેલાડીને રમતમાં બદલી શકશે. પરંતુ હવે આ નિયમમાં એક શરત BCCI દ્વારા મુકવામાં આવી છે.

IPL 2023 થી લાગુ કરાનાર 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમમાં BCCI એ લગાવી દીધી ખાસ શરત, જાણો શુ છે મામલો
Impact Player નીયમમાં રખાઈ મહત્વની શરત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 9:30 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ ની આગામી સિઝનને લઈ તૈયારીઓ શરુ થઈ ચુકી છે. હવે મીની ઓક્શન પણ થનારુ છે અને આ માટે ખેલાડીઓના રજીસ્ટ્રેશન પણ થઈ ચૂક્યા છે. આ દરમિયાન આગામી સિઝનમાં ફુટબોલની રમતની માફક એક મહત્વનો નિયમનો ઉપયોગ થશે. આ માટે અગાઉ થી જ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતુ. આ નિયમ એટલે કે ઈમ્પેક્ટ પ્લેયર. આ નિયમના ઉપયોગ વડે ટીમની જરુરિયાચ મુજબ કોઈ પણ એક ખેલાડીને મેચ ચાલુ હોવા દરમિયાન જ બદલી શકાશે. પરંતુ હવે બીસીસીઆઈ આ નિયમમાં એક શરત રાખી રહ્યુ છે. જે શરત હવે ટીમો માટે થોડી નિયમને જાહેર કરતા વેળાની છવાયેલી ખુશીઓમાં થોડો ઘટાડો કરી શકે છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમના ઉપયોગની શરુઆત ઘરેલુ ક્રિકેટમાં અજમાવ્યો હતો. ત્યાર બાદ થોડાક સમય બાદ આ નિયમને હવે આઈપીએલમાં પણ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બોર્ડ દ્વારા ઘરેલુ ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીમાં આ નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સફળતા મળ્યા બાદ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે બોર્ડ દ્વારા એમાં એક શરત રાખવામાં આવી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વિદેશી ખેલાડીને સબ્સ્ટીટ્યૂટ નહી કરી શકાય

નિયમમાં હવે શરત મુકવામાં આવી છે જે આમ તો આપીએલ ની ટીમનો માટે ખુશીઓમાં અંકુશ મુકી દેશે. આ પહેલા જ્યારે નિયમને જાહેર કરવામાં આવ્યો ત્યારે સ્વાભાવિક જ ટીમનો ખુશી સમાતી નહીં હોય. કારણ કે એક વધારાનો બોલર અથવા બેટ્સમેનને તક આપનારો આ નિયમ રમતને ખૂબ જ રોમાંચક બનાવનાર છે. મીડિયા અહેવાલ મુજબ બીસીસીઆઈએ માત્ર ભારતીય ખેલાડીઓ પર ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરવાની જોગવાઈ કરી છે. એટલે કે આ નિયમનો ઉપયોગ વિદેશી ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં લાવવા માટે થઈ શકે નહીં.

બોર્ડ દ્વારા ટીમોને અપાઈ જાણકારી

જો કે બોર્ડે હજુ સુધી નિયમની સ્પષ્ટતા અને તેના ઉપયોગની શરતોની ઔપચારિક જાહેરાત કરી નથી, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડે ફ્રેન્ચાઇઝીઓને કહ્યું છે કે પ્લેઇંગ 11ને બદલે પ્લેઇંગ 12માં જણાવવું પડશે. શરૂઆત. ખેલાડી ભારતીય હોવો જોઈએ. એટલે કે વિદેશી ખેલાડીની જગ્યાએ વિદેશી ખેલાડીને બોલાવી શકાય નહીં અને ભારતીય ખેલાડીની જગ્યાએ વિદેશી ખેલાડીને સામેલ કરી શકાય નહીં.

જો કે, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ ટીમ પ્લેઈંગ ઈલેવનમાં માત્ર 3 વિદેશી ખેલાડીઓને રાખે છે, તો તે 12મા ખેલાડીને વિદેશી ખેલાડી તરીકે બદલી શકાય છે કે નહીં તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. જોકે એમ મનાય છે. કે પ્લેઈંગ ઈલેવનમાં 3 વિદેશી ખેલાડી રાખવાનો નિયમ જળવાઈ રહે એટલા માટે આ શરત રાખી હોઈ શકે છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">