હાર્દિક પંડ્યા બન્યો ભારતીય ટીમનો કેપ્ટન, ન્યૂઝીલેન્ડ સામે રોહિત-વિરાટને આરામ

ચેતન શર્માએ સોમવારે ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલને ન્યુઝીલેન્ડ સામેની ટી-20 અને વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યા બન્યો ભારતીય ટીમનો કેપ્ટન, ન્યૂઝીલેન્ડ સામે રોહિત-વિરાટને આરામ
Hardik Pandya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 7:32 PM

T20 વર્લ્ડ કપની વચ્ચે ટીમ ઈન્ડિયાએ ચાર સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ટી20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે વનડે અને ટી20 સીરીઝ રમવા જઈ રહી છે. તે જ સમયે, બાંગ્લાદેશ સામે વનડે અને ટેસ્ટ શ્રેણી હશે જેના માટે ટીમ ઇન્ડિયાએ તેની ટીમની જાહેરાત કરી છે. મોટા સમાચાર એ છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન હશે, તે ટી-20 સિરીઝમાં ટીમનું નેતૃત્વ કરશે. ચેતન શર્માએ સોમવારે ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલને ન્યુઝીલેન્ડ સામેની ટી-20 અને વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

બીજી તરફ, શિખર ધવન વનડે ટીમનું નેતૃત્વ કરશે. પંતને ન્યૂઝીલેન્ડ T20 અને ODI બંને શ્રેણી માટે વાઈસ કેપ્ટન તરીકે પણ પસંદ કરવામાં આવ્યો છે. રોહિત, કોહલી અને રાહુલ બાંગ્લાદેશ સામે વાપસી કરશે. તે જ સમયે, મોટા સમાચાર એ છે કે દિનેશ કાર્તિકને T20 ટીમમાં તક મળી નથી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તમને જણાવી દઈએ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ 18 નવેમ્બરના રોજ વેલિંગટનમાં રમાશે, જ્યારે બીજી ટી-20 મેચ 20 નવેમ્બરે માઉન્ટ માઉંગાનુઈમાં અને ત્રીજી અને છેલ્લી ટી-20 મેચ 22 નવેમ્બર નેપિયરમાં રમાશે.

ત્યારે જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 વન-ડે મેચ રમાવાની વાત કરવામાં આવે તો પ્રથમ વનડે 25 નવેમ્બરે ઓકલેન્ડમાં, બીજી વનડે મેચ 27 નવેમ્બરે હેમિલ્ટન અને 30 નવેમ્બરે ત્રીજી વનડે મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.

ન્યુઝીલેન્ડ T20 સિરીઝ માટેની ટીમ – હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ , હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક

ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝ માટેની ટીમ– શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, શાહબાઝ અહેમદ. , અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન અને ઉમરાન મલિક.

બાંગ્લાદેશ વનડે સિરીઝ માટેની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી. , મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દયાલ.

બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી માટેની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, કેએસ ભરત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી. , મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ.

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">